શોધખોળ કરો

Delhi Corona Cases Today: દિલ્હીમાં કોરોનાના નવા 1410 કેસ, 14 લોકોના મોત

રવિવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 1,410 નવા કેસ નોંધાયા હતા  અને સંક્રમણના કારણે 14  દર્દીઓ મૃત્યુ થયા હતા, જ્યારે ચેપ દર ઘટીને 2.45 ટકા થયો હતો.

Coronavirus in Delhi: રવિવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 1,410 નવા કેસ નોંધાયા હતા  અને સંક્રમણના કારણે 14  દર્દીઓ મૃત્યુ થયા હતા, જ્યારે ચેપ દર ઘટીને 2.45 ટકા થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ કેસોની સંખ્યા વધીને 18,43,933 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 25,983 થઈ ગયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, એક દિવસ પહેલા કરવામાં આવેલા કોવિડ -19 પરીક્ષણોની સંખ્યા 57,549 હતી. શનિવારે, દિલ્હીમાં ચેપના 1,604 કેસ નોંધાયા હતા, જ્યારે 17 વધુ દર્દીઓના મોત થયા હતા. 13 જાન્યુઆરીના રોજ સંક્રમિતોની સંખ્યા 28,867ના રેકોર્ડ ઉંચા સ્તરે પહોંચ્યા બાદ દિલ્હીમાં દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.

તે જ સમયે, દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4 કરોડ 21 લાખ 88 હજારથી વધુ થઈ ગઈ છે. ભારતમાં હાલમાં 12 લાખ 25 હજારથી વધુ કોરોના એક્ટિવ કેસ છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. હાલમાં 4 કરોડ 4 લાખ 61 હજારથી વધુ દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.

દેશભરમાં કોરોના ચેપને રોકવા માટે દેશવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 169 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ લગાવાયા છે. દેશભરમાં 89 કરોડ 97 લાખ 98 હજાર 864 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 72 કરોડ 51 લાખ 53 હજાર 271 લોકોને બીજો ડોઝ અપાયો છે.

ગુજરાત કોરોના

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3897  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 44618 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 225 લોકો વેન્ટીલેટર પર છે. 44393 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1144956 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10667 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 19 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 10273 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.39 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  19 મોત થયા. આજે 60587 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1263, વડોદરા કોર્પોરેશનમાં 777, વડોદરા 203, મહેસાણા 186,   સુરત કોર્પોરેશનમાં 147,  બનાસકાંઠા 139, સુરત 137,  કચ્છ 131, ગાંધીનગર કોર્પોરેશન 113, રાજકોટ કોર્પોરેશન 99, ખેડા 80,  રાજકોટ 67, આણંદ 59, ગાંધીનગર 54,  સાબરકાંઠા 52,ભરુચ 47,  ભાવનગર કોર્પોરેશન 36, પાટણ 33, તાપી 31, મોરબી 26, અમદાવાદ 25,  નવસારી 23,   જામનગર કોર્પોરેશન 18, વલસાડ 17, અમરેલી 16, દાહોદ 15, ગીર સોમનાથ 15, દેવભૂમિ દ્વારકા 13, પંચમહાલ 13, અરવલ્લી 12, ડાંગ 12, જામનગર 8, જૂનાગઢ 6, નર્મદા 6, સુરેન્દ્રનગર 6, મહીસાગર 4, ભાવનગર 2, છોટા ઉદેપુર 2, જૂનાગઢ કોર્પોરેશન 2 અને પોરબંદર 2 કેસ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?Kutch Suicide Case : કચ્છના BSFના મહિલા જવાને કરી લીધો આપઘાત, કારણ અકબંધChaitar Vasava : AAP MLA ચૈતર વસાવાનો બુટલેગર સાથે ડાન્સ!  વીડિયો મુદ્દે શું કર્યો મોટો ધડાકો?PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામી નારાયણના સાધુ જ્ઞાનસ્વામીએ જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી
Embed widget