શોધખોળ કરો

Manish Sisodia Arrested: સિસોદિયા સહિત AAPના 36 નેતાઓની ધરપકડનો દાવો, દિલ્લી પોલીસે આપ્યું નિવેદન

CBI Arrested Manish Sisodia: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આશંકા આખરે સાચી સાબિત થઈ. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની આખરે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

CBI Arrested Manish Sisodia: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આશંકા આખરે સાચી સાબિત થઈ. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની આખરે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા સિસોદિયાની આજે એટલે કે રવિવારે (26 ફેબ્રુઆરી) સાંજે ધરપકડ કરવામાં આવી છે. હવે સોમવારે (27 ફેબ્રુઆરી) સવારે તેનું મેડિકલ ચેકઅપ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ કોર્ટ પાસે પૂછપરછ માટે સિસોદિયાને કસ્ટડીમાં મોકલવાની માંગ કરશે.

 

બીજી તરફ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે સિસોદિયા સિવાય પાર્ટીના અન્ય ઘણા મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાય, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, ધારાસભ્ય રોહિત કુમાર મેહરોલિયા અને સંગમ વિહારના ધારાસભ્ય દિનેશ મોહનિયાનો સમાવેશ થાય છે. આ દાવો ખુદ સંજય સિંહે કર્યો છે. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

સંજય સિંહનો દાવો- ઘણા નેતાઓની ધરપકડ

સંજય સિંહે પણ ટ્વીટ કરીને દાવો કર્યો કે, દિલ્હી પોલીસે મારી, મંત્રી ગોપાલ રાય જી, ધારાસભ્યો ઋતુરાજ ઝા, દિનેશ મોહનિયા, રોહિત મેહરૌલિયા, આદિલ ખાન સહિત ઘણા કાઉન્સિલરો અને કાર્યકરોની ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી છે. તેણે પોતાના ટ્વિટમાં આગળ લખ્યું, "ન તો અમે ડરીશું, ન ઝુકીશું, અમે લડીશું." જણાવી દઈએ કે આ તમામ નેતાઓ સિસોદિયાની સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહ્યા હતા અને સીબીઆઈ હેડક્વાર્ટર પાસે ધરણા પર બેઠા હતા.

દિલ્હી પોલીસે એક નિવેદન બહાર પાડ્યું છે

દિલ્હી પોલીસે AAP સાંસદ સંજય સિંહના દાવાને નકારી કાઢ્યો છે. દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, "કોઈને પણ કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરિસ્થિતિના આધારે, તેમને 24 કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે. ડીસીપી દક્ષિણે જણાવ્યું હતું કે, કોઈ ધરપકડ થઈ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સેવાનું સન્માન
Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કોણે વેચવા કાઢી યુનિવર્સિટી?
Saurasthra Rain: સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી , કયા કયા જિલ્લામાં શરૂ થયો વરસાદ ?
Massive cloudburst in J&K's Kishtwar: જમ્મુમાં વાદળ ફાટતા તબાહી, 30 લોકોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
'લોકશાહી અને બંધારણ અમારા માટે સર્વોપરી', સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
FASTag Annual Pass: ક્યાંથી ખરીદશો ફાસ્ટેગનો 3000 રુપિયાનો વાર્ષિક પાસ, કઈ રીતે કરશો રિચાર્જ?
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
ABP India Unshaken: ટ્રંપના ટેરિફ અને ઓપરેશન સિંદૂર પર રાજનાથ સિંહ બોલ્યા-'વિદેશી તાકાત દબાવ લાવી રહી છે, પણ PM મોદી ઝૂકશે નહીં'
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 
એશિયા કપ માટે ક્યારે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત ? સામે આવી તારીખ, અગરકર કરશે પ્રેસ કોન્ફરન્સ 
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
Amreli Rain: લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ
CPL 2025: શાહરુખ ખાનની નાઈટ રાઈડર્સે નિકોલસ પૂરણને બનાવ્યો કેપ્ટન, બ્રાવો બન્યો હેડ કોચ
Embed widget