શોધખોળ કરો

Population Control Law: શું વસ્તી વધારાને રોકવા કાયદો બનાવવા વિચારી રહી છે સરકાર?, સંસદમાં સરકારે આપ્યો આ જવાબ

સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં વસ્તીની સંખ્યામાં ભારત ચીનને આવતા વર્ષે પાછળ છોડી દેશે એવું અનુમાન લગાયાવું છે. આ અહેવાલ બાદ દેશમાં વસ્તી વધારાને રોકવા માટે ફરીથી ચર્ચા શરુ થઈ ગઈ છે.

Population Control Law Update: સંયુક્ત રાષ્ટ્રના (United Nation) એક અહેવાલમાં વસ્તીની સંખ્યામાં ભારત ચીનને આવતા વર્ષે પાછળ છોડી દેશે એવું અનુમાન લગાયાવું છે. આ અહેવાલ બાદ દેશમાં વસ્તી વધારાને રોકવા માટે ફરીથી ચર્ચા શરુ થઈ ગઈ છે. જે બાદ એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર વસ્તી વધારાને રોકવા માટે કોઈ કાયદો લાવી શકે છે.

આજે કેન્દ્ર સરકારે (Central Government) સ્પષ્ટ કર્યું છે કે, જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો લાવવા અંગે કોઈ વિચારણા નથી કરાઈ. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પ્રવિણ પવારે (Minister of State for Health and Family Welfare Bharti Praveen Pawar) રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના આ વિષય પરના વિચાર અંગે જાણકારી આપી હતી.

જનસંખ્યા નિયંત્રણ કાયદો ના લાવવા અંગે આ છે કારણઃ
રાજ્ય મંત્રી ભારતી પ્રવિણ પવારે કહ્યું કે, સરકાર રાષ્ટ્રીય પરીવાર નિયોજન કાર્યક્રમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે જે રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ (2000) અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિના (2017) સિદ્ધાંતો દ્વારા નિર્દેશિત છે. આ નીતિથી 2045 સુધીમાં વસ્તીની સંખ્યાને સ્થિર કરવાના લક્ષ્ય સાથે પરીવાર નિયોજનની રહી ગયેલી આવશ્યકતાને પુરી કરવામાં આવશે.

ભારતી પ્રવિણ પવારે વધુમાં કહ્યું કે, વસ્તી વૃદ્ધિને ચકાસવાના સરકારના પ્રયાસો સફળ રહ્યા છે અને તેના કારણે 2019-21 માટે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)માં કુલ પ્રજનન દર (TFR) ઘટીને 2.0 પર આવી ગયો છે જે રિપ્લેસમેન્ટ લેવલ છે.  તેમણે કહ્યું કે, 36 માંથી 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રિપ્લેસમેન્ટ લેવલની પ્રજનન ક્ષમતા મેળવી લીધી છે.

આ પણ વાંચોઃ

Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત

કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
મંદિર દર્શન કરવા જઈ રહેલા ભક્તોની સામે અચાનક આવી ગયો દીપડો, પછી મચી નાસભાગ, જુઓ વીડિયો
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget