શોધખોળ કરો

UP : હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહેલા કાવડિયાઓ પર ફરી વળી ટ્રક, 6નાં મોતથી અરેરાટી

ઉત્તર પ્રદેશના હાથરસમાં શનિવારે સવારે મધ્ય પ્રદેશના કાવડ ભક્તોના જૂથ પર ટ્રક ચડી જતાં છ લોકોના મોત થયા હતા.

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં શનિવારે સવારે મધ્ય પ્રદેશના કાવડ ભક્તોના જૂથ પર ટ્રક ચડી જતાં છ લોકોના મોત થયા હતા. આગ્રા ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણાએ માહિતી આપી હતી કે આ ઘટના લગભગ સવારે 2.15 વાગ્યે બની હતી અને ગ્વાલિયરના શ્રદ્ધાળુઓ હરિદ્વારથી તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક તેમની ઉપર ચડી ગઈ હતી.

હાથરસના સાદાબાદ પીએસ ખાતે આજે સવારે 2.15 વાગ્યાની આસપાસ સાત કાવડિયાને ટ્રક દ્વારા નીચે કચડતાં 5નાં મોત થયા હતા. જ્યારે 1 ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘાયલ કાવડિયાનું પણ મોત થયું છે. તેઓ તેમની કાવડ સાથે હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા,” રાજીવ કૃષ્ણાએ કહ્યું. બાદમાં ઈજાગ્રસ્ત એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના કારણે ઘટનાનો મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હતો.

Coronavirus in Maharashtra: દેશભરમાં કોરોના વાયરસ કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5ના કેસમાં વધારો જોવા મળ્યો છે.

 

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે બે લોકો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.5 થી સંક્રમિત જોવા મળ્યા હતા. બંને દર્દીઓના સેમ્પલ NIV પુણેમાં મોકલવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને સંક્રમિત મહારાષ્ટ્ર બહારના છે. હાલમાં તે વ્યવસાયિક કારણોસર પુણેના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

બંને જણા દુબઈથી પરત ફર્યા છે

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દુબઈથી પરત ફરતી વખતે પુણે એરપોર્ટ પર નિયમિત તપાસમાં તે બંને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બંન્ને દર્દીઓમાં  કોઇ પણ પ્રકારના કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. તેઓ આઈસોલેશન દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ ગયા છે.

ઓમિક્રોન સબ-વેરિઅન્ટ કેસમાં વધારો

આરોગ્ય વિભાગે માહિતી આપી છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સબ વેરિઅન્ટના કેસોમાં ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સબ વેરિઅન્ટના કેસની સંખ્યા 160 પર પહોંચી ગઈ છે. જેમાં પુણેમાં 93, મુંબઈમાં 51, થાણેમાં 5, નાગપુરમાં 4, પાલઘરમાં 4 અને રાયગઢમાં 3નો સમાવેશ થાય છે.

શુક્રવારે મહારાષ્ટ્રમાં 2,515 નવા કેસ નોંધાયા હતા

દરમિયાન, મહારાષ્ટ્રમાં શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાવાયરસના 2,515 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19 સંક્રમણને કારણે છ લોકોના મોત પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં 2,449 નો વધારો થયો છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પના તિકડ્મ સામે તણખા શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : હવે બે બસ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : રેસના રાક્ષસ પર બ્રેક ક્યારે?
BIG NEWS: ગરીબોને અપાતા અનાજને લઈ સૌથી મોટા સમાચાર, 55 લાખને  કાર્ડધારકોને સરકારે ફટકારી નોટીસ
Bachu Khabad News: મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદબાકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
‘SIR  અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR અને વોટ ચોરી’ મુદ્દે વિપક્ષનું EC ઓફિસ સુધી માર્ચ, પ્રિયંકા અને રાહુલ ગાંધીની પોલીસે કરી અટકાયત
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Embed widget