શોધખોળ કરો

Prophet Remarks Row: મોહમ્મદ પૈગંબર પર ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માને મોટી રાહત, સુપ્રિમ કોર્ટે ધરપકડ અંગે કહ્યું કે,....

મોહમ્મદ પૈગંબર પર ટિપ્પણી કરવા અંગે નૂપુર શર્મા સામે થયેલી ફરિયાદ બાદ નૂપુર શર્માએ સુપ્રિમ કોર્ટમાં (Supreme Court) અરજી કરી હતી.

Prophet Remarks Row: મોહમ્મદ પૈગંબર પર ટિપ્પણી કરવા અંગે નૂપુર શર્મા સામે થયેલી ફરિયાદ બાદ નૂપુર શર્માએ સુપ્રિમ કોર્ટમાં (Supreme Court) અરજી કરી હતી. આ અરજી પર આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં નૂપુર શર્માને (Nupur Sharma) મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, કોઈ પણ રાજ્યની પોલીસ નૂપુરની ધરપકડ ના કરે. હવે આ અરજી પર આગામી સુનાવણી 10 ઓગસ્ટના રોજ થશે. 

સુપ્રિમ કોર્ટની બેન્ચે આદેશ આપતાં અરજીકર્તાની હત્યાના વાયરલ થયેલા નિવેદન, સલમાન ચિશ્તીનું પણ સંજ્ઞાન લીધું હતું. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ઉત્તરપ્રદેશના એક વ્યક્તિએ અરજીકર્તા નૂપુર શર્માનું માથું કાપવાની ધમકી આપી હતી. સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો કે, નૂપુર શર્મા સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ના કરવી જોઈએ.

સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે શું કહ્યું?
નૂપુર શર્માના વકિલ મનિંદર સિંહે કહ્યું કે, "નૂપુરના જીવને ગંભીર ખતરો છે. ઘણી ઘટનાઓ ઘટી છે અને પાકિસ્તાન તરફથી કોઈના આવવની આશંકા છે. સાથે જ પટનામાં કેટલાક લોકો પકડાયા છે જે નૂપુરની હત્યા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. મારા (વકિલ) માટે દરેક રાજ્યની કોર્ટમાં પહોંચવું શક્ય નથી."  આ અંગે બેન્ચના જજે કહ્યું કે, અમારો ઉદ્દેશ તમને દરેક રાજ્યની કોર્ટમાં મોકલવાનો નથી અને અમે આદેશમાં કેટલાક બદલાવ કરીશું. ઉલ્લેખનીય છે કે, નૂપુર શર્મા દ્વારા સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજીમાં માંગ કરાઈ છે કે, FIR રદ કરવામાં આવે. હવે આ અરજી પર આગામી સુનાવણી 10 ઓગસ્ટના રોજ થશે. 

આ પણ વાંચોઃ

GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત

કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget