શોધખોળ કરો

પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર

આ આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટપણે કહ્યું છે કે તે નીતિથી કોઈને નુકસાન થયું નથી

સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર કેન્દ્ર સરકારે સરકારી સેવાઓમાં પ્રમોશનમાં અનામતની પોતાની નીતિની તરફેણ કરી હતી.  સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવાઈની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી કેન્દ્રની અરજી પર પોતાનો ચુકાદો આપતાં 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તે માર્ચમાં વ્યક્તિગત અપીલની સુનાવણી કરશે. પરંતુ આ માટે કેન્દ્ર સરકાર સમકાલીન ધોરણે પ્રમોશનમાં અનામતની નીતિનો સંપૂર્ણ ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરવો જોઈએ.

આ આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટપણે કહ્યું છે કે તે નીતિથી કોઈને નુકસાન થયું નથી. કારણ કે પ્રમોશન માટે પણ અધિકારી કે કર્મચારીએ નિયત શરતો એટલે કે તેમના કામમાં ઉત્તમ કામગીરીનો રેકોર્ડ દર્શાવવો ફરજિયાત છે.

સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કોર્ટના નિર્ણયને કારણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને સરકારી સેવામાં પ્રમોશનમાં અનામતની નીતિ રદ્દ કરવાની અસર સીધી સાડા ચાર લાખ કર્મચારીઓ પર પડશે, તેનાથી અસંષોત વધશે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે પ્રમોશનમાં અનામતની અસર 2017 થી 2020 દરમિયાન અનામત વર્ગના સાડા ચાર લાખ કર્મચારીઓને થશે.

કેન્દ્ર સરકારે 2017માં દિલ્હી હાઇકોર્ટ દ્ધારા રદ કરવામાં આવેલી પ્રમોશનમાં અનામતની તેની નીતિની તરફેણમાં દલીલ કરી હતી કે તેમની નીતિથી કોઈને પ્રતિકૂળ અથવા નકારાત્મક અસર થઈ નથી. કારણ કે પ્રમોશન વખતે પણ તે જ અનામત વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને અનામત આપવામાં આવતી હતી, જેમનો કામગીરીનો રેકોર્ડ ઉત્તમ હતો અને તેઓ નિયત લાયકાતને પરિપૂર્ણ કરે છે.

કોર્ટની નોટિસ અનુસાર સરકારે 75 મંત્રાલયો અને વિભાગોના આંકડા પણ આપ્યા છે. સરકારે કહ્યું છે કે સરકારના મંત્રાલયો અને વિભાગોમાં કુલ 27 લાખ 55 હજાર 430 કર્મચારી અધિકારીઓમાંથી 11 લાખ 51 હજાર 187 લોકો અનામત શ્રેણીમાં આવે છે. જો આને પણ વર્ગ પ્રમાણે વિભાજીત કરીએ તો 4 લાખ 79 હજાર 301 અધિકારી-કર્મચારીઓ અનુસૂચિત જાતિના અને 2 લાખ 14 હજાર 738 અનુસૂચિત જનજાતિના છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત

31 માર્ચ પછી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે WhatsApp, ચેક કરો આખુ List, ક્યાંક તમારો ફોન તો નથીને સામેલ...........

Pradhan Mantri Krishi Sinchai Yojana: ઓછા પાણીમાં વધારે ઉત્પાદન લેવામાં ઘણી મદદગાર છે આ સ્કીમ, ખેડૂતો આજે જ ઉઠાવે લાભ

બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
Embed widget