શોધખોળ કરો

પ્રમોશનમાં અનામત રદ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટમાં કહ્યુ- 4.5 લાખ કર્મચારીઓને થશે અસર

આ આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટપણે કહ્યું છે કે તે નીતિથી કોઈને નુકસાન થયું નથી

સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર કેન્દ્ર સરકારે સરકારી સેવાઓમાં પ્રમોશનમાં અનામતની પોતાની નીતિની તરફેણ કરી હતી.  સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવાઈની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી કેન્દ્રની અરજી પર પોતાનો ચુકાદો આપતાં 25 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તે માર્ચમાં વ્યક્તિગત અપીલની સુનાવણી કરશે. પરંતુ આ માટે કેન્દ્ર સરકાર સમકાલીન ધોરણે પ્રમોશનમાં અનામતની નીતિનો સંપૂર્ણ ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરવો જોઈએ.

આ આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટપણે કહ્યું છે કે તે નીતિથી કોઈને નુકસાન થયું નથી. કારણ કે પ્રમોશન માટે પણ અધિકારી કે કર્મચારીએ નિયત શરતો એટલે કે તેમના કામમાં ઉત્તમ કામગીરીનો રેકોર્ડ દર્શાવવો ફરજિયાત છે.

સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કોર્ટના નિર્ણયને કારણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને સરકારી સેવામાં પ્રમોશનમાં અનામતની નીતિ રદ્દ કરવાની અસર સીધી સાડા ચાર લાખ કર્મચારીઓ પર પડશે, તેનાથી અસંષોત વધશે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે પ્રમોશનમાં અનામતની અસર 2017 થી 2020 દરમિયાન અનામત વર્ગના સાડા ચાર લાખ કર્મચારીઓને થશે.

કેન્દ્ર સરકારે 2017માં દિલ્હી હાઇકોર્ટ દ્ધારા રદ કરવામાં આવેલી પ્રમોશનમાં અનામતની તેની નીતિની તરફેણમાં દલીલ કરી હતી કે તેમની નીતિથી કોઈને પ્રતિકૂળ અથવા નકારાત્મક અસર થઈ નથી. કારણ કે પ્રમોશન વખતે પણ તે જ અનામત વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને અનામત આપવામાં આવતી હતી, જેમનો કામગીરીનો રેકોર્ડ ઉત્તમ હતો અને તેઓ નિયત લાયકાતને પરિપૂર્ણ કરે છે.

કોર્ટની નોટિસ અનુસાર સરકારે 75 મંત્રાલયો અને વિભાગોના આંકડા પણ આપ્યા છે. સરકારે કહ્યું છે કે સરકારના મંત્રાલયો અને વિભાગોમાં કુલ 27 લાખ 55 હજાર 430 કર્મચારી અધિકારીઓમાંથી 11 લાખ 51 હજાર 187 લોકો અનામત શ્રેણીમાં આવે છે. જો આને પણ વર્ગ પ્રમાણે વિભાજીત કરીએ તો 4 લાખ 79 હજાર 301 અધિકારી-કર્મચારીઓ અનુસૂચિત જાતિના અને 2 લાખ 14 હજાર 738 અનુસૂચિત જનજાતિના છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, જાણો તેની ખાસિયત

31 માર્ચ પછી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે WhatsApp, ચેક કરો આખુ List, ક્યાંક તમારો ફોન તો નથીને સામેલ...........

Pradhan Mantri Krishi Sinchai Yojana: ઓછા પાણીમાં વધારે ઉત્પાદન લેવામાં ઘણી મદદગાર છે આ સ્કીમ, ખેડૂતો આજે જ ઉઠાવે લાભ

બૉલીવુડની Baby Doll સિંગરના લગ્ન થયા ફિક્સ, જાણો કઇ તારીખે કોની સાથે કરશે લગ્ન......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
Embed widget