શોધખોળ કરો

લોકસભા પહેલા CAA લાગૂ કરવાની તૈયારી, પાકિસ્તાનથી આવી સૌથી વધુ અરજીઓ, આ દેશના લોકો જ કરી શકશે અપ્લાય

રજિસ્ટ્રેશન માટે માટે CAAનું ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ડ્રાય રન ગૃહ મંત્રાલય દ્વારા પહેલેથી જ કરવામાં આવ્યો છે. CAA હેઠળ મોટાભાગની અરજીઓ પાકિસ્તાનથી આવતા લોકોની છે.

Citizenship Amendment Act in India: લોકસભા ચૂંટણી 2024ને આડે વધુ સમય બાકી નથી. ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા કેન્દ્રમાં સત્તારૂઢ નરેન્દ્ર મોદી સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નું નોટિફિકેશન બહાર પાડવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય કદાચ આવતા મહિને માર્ચમાં CAA નોટિફિકેશન બહાર પાડી શકે છે. નોંધણી માટે CAAનું ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ નવા નિયમ હેઠળ મંત્રાલયને પાકિસ્તાનમાંથી સૌથી વધુ અરજીઓ મળી છે.

 હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલય માર્ચના એક કે બે અઠવાડિયામાં નાગરિકતા સંશોધન કાયદા સાથે સંબંધિત નિયમો અંગે સૂચના જાહેર કરે તેવી શક્યતા છે. આ નિયમો લાગુ થયા બાદ સૌથી મોટો ફાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વગેરે દેશોમાંથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવામાં થશે. કેન્દ્ર સરકારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા એટલે કે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા આ નિયમો બનાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

 ગૃહ મંત્રાલયે ઓનલાઈન પોર્ટલ ડ્રાય રન કર્યું છે

સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે, CAAનું ઓનલાઈન પોર્ટલ રજીસ્ટ્રેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેનું ડ્રાય રન પહેલાથી જ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. CAAનો સૌથી મોટો ફાયદો પડોશી દેશોના એવા શરણાર્થીઓને થશે જેમની પાસે કોઈપણ પ્રકારના દસ્તાવેજ નથી. આનાથી તેમને નાગરિકતા મેળવવામાં ઘણી મદદ મળશે.

સંસદે 11 ડિસેમ્બર 2019ના રોજ CAAને મંજૂરી આપી હતી

દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બે વખત આ વાતનું   પુનરોચ્ચાર કરી ચૂક્યા  છે કે, લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવામાં આવશે. તેમણે ભાર પૂર્વક કહ્યું છે કે આ દેશનો કાયદો છે અને તેને કોઈ રોકી શકે તેમ નથી. દેશની સંસદે 11 ડિસેમ્બર, 2019 ના રોજ CAAને મંજૂરી આપી હતી.

આ ત્રણ દેશોના લોકો નાગરિકતા માટે અરજી કરી શકશે

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, CAA હેઠળ, 31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ધાર્મિક આધાર પર અત્યાચાર ગુજાર્યા બાદ ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવશે. આ ત્રણ દેશોના લોકો જ નાગરિકતા માટે અરજી કરવા પાત્ર હશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget