શોધખોળ કરો

Chhath Puja 2023: છઠ્ઠ પૂજાના દિવસે મહિલાઓ કારણે નાક સુધી લગાવે છે સિંદૂર, જાણો વ્રત અને પૂજાનું મહત્વ

Chhath Puja 2023: છઠ પૂજા દરમિયાન મહિલાઓ સિંદૂરથી માંગ ભરે છે, પરંતુ છઠ પૂજા દરમિયાન સિંદૂર ભરવાનો આ પ્રકાર અલગ છે. આખી માંગ નાકથી નાક સુધી ભરાય છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.

Chhath Puja 2023: છઠ પૂજા દરમિયાન મહિલાઓ સિંદૂરથી માંગ ભરે છે, પરંતુ છઠ પૂજા દરમિયાન સિંદૂર ભરવાનો આ પ્રકાર અલગ છે. આખી માંગ નાકથી નાક સુધી ભરાય છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.

પ્રતીકાત્મક તસવીર

1/8
Chhath Puja 2023: છઠ પૂજા દરમિયાન મહિલાઓ સિંદૂરથી માંગ ભરે છે, પરંતુ છઠ પૂજા દરમિયાન સિંદૂર ભરવાનો આ પ્રકાર અલગ છે. આખી માંગ નાકથી નાક સુધી ભરાય છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
Chhath Puja 2023: છઠ પૂજા દરમિયાન મહિલાઓ સિંદૂરથી માંગ ભરે છે, પરંતુ છઠ પૂજા દરમિયાન સિંદૂર ભરવાનો આ પ્રકાર અલગ છે. આખી માંગ નાકથી નાક સુધી ભરાય છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
2/8
17 નવેમ્બરથી છઠ પૂજાનો પ્રારંભ થઈ ગયો. . આ ઉત્સવ 4 દિવસ એટલે કે 20 નવેમ્બર સુધી ચાલશે. છઠનો તહેવાર કારતક મહિનાની છઠ્ઠી તારીખે ઉજવવામાં આવે છે. છઠ દરમિયાન, સ્ત્રીઓ ઘણીવાર નાકથી કપાળ સુધી સિંદૂર લગાવે છે.
17 નવેમ્બરથી છઠ પૂજાનો પ્રારંભ થઈ ગયો. . આ ઉત્સવ 4 દિવસ એટલે કે 20 નવેમ્બર સુધી ચાલશે. છઠનો તહેવાર કારતક મહિનાની છઠ્ઠી તારીખે ઉજવવામાં આવે છે. છઠ દરમિયાન, સ્ત્રીઓ ઘણીવાર નાકથી કપાળ સુધી સિંદૂર લગાવે છે.
3/8
સિંદૂર લગ્નની નિશાની માનવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન મહિલાઓ નાકથી કપાળ સુધી સિંદૂર લગાવે છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રી જેટલા લાંબો  સિંદૂર લગાવે છે, તેનો પતિ તેટલું દિર્ઘ આયુ મળે છે.
સિંદૂર લગ્નની નિશાની માનવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન મહિલાઓ નાકથી કપાળ સુધી સિંદૂર લગાવે છે. એવું માનવામાં આવે છે કે સ્ત્રી જેટલા લાંબો સિંદૂર લગાવે છે, તેનો પતિ તેટલું દિર્ઘ આયુ મળે છે.
4/8
બાળકો માટે છઠ વ્રત રાખવામાં આવે છે. પરંતુ આ દિવસે મહિલાઓ તેમના બાળકો અને પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. લાંબુ સિંદૂર પતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
બાળકો માટે છઠ વ્રત રાખવામાં આવે છે. પરંતુ આ દિવસે મહિલાઓ તેમના બાળકો અને પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. લાંબુ સિંદૂર પતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
5/8
બિહારમાં માન્યતા છે કે, જ્યાં સુધી ભરી શકાય સિંદૂર લાંબો ભરવો જોઇએ, જેનાથી પતિનુ દિર્ઘ આયુ થાય.
બિહારમાં માન્યતા છે કે, જ્યાં સુધી ભરી શકાય સિંદૂર લાંબો ભરવો જોઇએ, જેનાથી પતિનુ દિર્ઘ આયુ થાય.
6/8
છઠ પૂજા દરમિયાન મેકઅપનું પણ વિશેષ મહત્વ હોય છે. આ પૂજા દરમિયાન ઉપવાસ કરતી મહિલાઓ આ દિવસે  સોળ શૃંગાર  કરે છે. આ મેક-અપ દરમિયાન મહિલાઓ નાકથી કપાળ સિંદૂર પણ કરે છે.
છઠ પૂજા દરમિયાન મેકઅપનું પણ વિશેષ મહત્વ હોય છે. આ પૂજા દરમિયાન ઉપવાસ કરતી મહિલાઓ આ દિવસે સોળ શૃંગાર કરે છે. આ મેક-અપ દરમિયાન મહિલાઓ નાકથી કપાળ સિંદૂર પણ કરે છે.
7/8
સીતાએ મુગ્દલ ઋષિના આશ્રમમાં રહીને છ દિવસ સુધી ભગવાન સૂર્યની પૂજા કરી. સપ્તમી પર, સૂર્યોદય સમયે, ફરીથી અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું અને તેમને  સૂર્ય ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
સીતાએ મુગ્દલ ઋષિના આશ્રમમાં રહીને છ દિવસ સુધી ભગવાન સૂર્યની પૂજા કરી. સપ્તમી પર, સૂર્યોદય સમયે, ફરીથી અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું અને તેમને સૂર્ય ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
8/8
એવું માનવામાં આવે છે કે છઠના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વ્રત કરનારાઓની સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત મહાભારત કાળમાં શરૂ થયું હતું.
એવું માનવામાં આવે છે કે છઠના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વ્રત કરનારાઓની સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત મહાભારત કાળમાં શરૂ થયું હતું.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Health Tips: શું ખરેખર ઝેર સમાન છે અંકુરિત બટાકા? તેને ખાશો તો આવશે ગંભીર પરિણામ
Embed widget