શોધખોળ કરો

મર્ડર-2 ફેમ આ હોટ એક્ટ્રેસે જાણીતા કૉમેડિયન બિસ્વા કલ્યાણ રથ સાથે કર્યા લગ્ન, જુઓ તસ્વીરો

1/6
 જો કે, સુલગ્નાને સૌથી વધુ ઓળખ મર્ડર-2 થી મળી હતી. ફિલ્મમાં તેનો રોલ લીડ નહોતો પરંતુ મહત્વનો રોલ હતો. તે સિવાય તે અજય દેવગનની રેડ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.
જો કે, સુલગ્નાને સૌથી વધુ ઓળખ મર્ડર-2 થી મળી હતી. ફિલ્મમાં તેનો રોલ લીડ નહોતો પરંતુ મહત્વનો રોલ હતો. તે સિવાય તે અજય દેવગનની રેડ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.
2/6
તે અંબર ધરા સીરિયલમાં નજર આવી ચુકી છે. તે સિવાય તેણે બિદાઈ અને દો સહેલિયા  શો પણ કર્યો છે.
તે અંબર ધરા સીરિયલમાં નજર આવી ચુકી છે. તે સિવાય તેણે બિદાઈ અને દો સહેલિયા શો પણ કર્યો છે.
3/6
 બિસ્વા કલ્યાણ રથ એક જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તેના વીડિયો ખૂબ જોવાઈ છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી ફેન ફોલોઈંગ છે.
બિસ્વા કલ્યાણ રથ એક જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તેના વીડિયો ખૂબ જોવાઈ છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી ફેન ફોલોઈંગ છે.
4/6
 સુલગ્ના પાણિગ્રહીની વાત કરીએ તો તે મર્ડર-2માં નજર આવી હતી. જો કે, તેણે પહેલા નાના પડદા પરથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી.
સુલગ્ના પાણિગ્રહીની વાત કરીએ તો તે મર્ડર-2માં નજર આવી હતી. જો કે, તેણે પહેલા નાના પડદા પરથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી.
5/6
 લગ્નમાં પરિવારના લોકો અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે, લગ્નની કોઈને ખબર સુધા પડી નથી અને આ બન્નેના રિલેશનશિપની પણ કોઈને ભનક લાગી નથી. એવામાં અચાનક લગ્ન કરીને તેઓએ પોતાના ફેન્સને એક મોટી સરપ્રાઈઝ આપી દીધી છે.
લગ્નમાં પરિવારના લોકો અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. ખાસ વાત તો એ છે કે, લગ્નની કોઈને ખબર સુધા પડી નથી અને આ બન્નેના રિલેશનશિપની પણ કોઈને ભનક લાગી નથી. એવામાં અચાનક લગ્ન કરીને તેઓએ પોતાના ફેન્સને એક મોટી સરપ્રાઈઝ આપી દીધી છે.
6/6
 જાણીતા કૉમેડિયન કલ્યાણ રથ અને એક્ટ્રેસ સુલગ્ના પાનિગ્રહીએ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. બન્નેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના જીવનની ખૂબસૂરત પળની તસવીરો શેર કરી છે અને પોતાના લગ્નની જાણકારી આપી છે.
જાણીતા કૉમેડિયન કલ્યાણ રથ અને એક્ટ્રેસ સુલગ્ના પાનિગ્રહીએ લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. બન્નેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના જીવનની ખૂબસૂરત પળની તસવીરો શેર કરી છે અને પોતાના લગ્નની જાણકારી આપી છે.

ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: રાજકોટ લોકો મેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ફક્ત ચા કે કોફી જ નહીં આ વસ્તુઓ પણ ખરાબ કરી શકે છે તમારી ઊંઘ, રાત્રિભોજનમાં આ વસ્તુઓ ખાતા હોય તો સાવધાન
ફક્ત ચા કે કોફી જ નહીં આ વસ્તુઓ પણ ખરાબ કરી શકે છે તમારી ઊંઘ, રાત્રિભોજનમાં આ વસ્તુઓ ખાતા હોય તો સાવધાન
Aaj Nu Rashifal: રક્ષાબંધનનું પર્વ આ ત્રણ રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન લાભના છે યોગ, જાણો રાશિફળ
Aaj Nu Rashifal: રક્ષાબંધનનું પર્વ આ ત્રણ રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન લાભના છે યોગ, જાણો રાશિફળ
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
Embed widget