શોધખોળ કરો
Diet for Monsoon: વરસાદની ઋતુમાં આહારનું રાખો ખાસ ધ્યાન, રોજ ખાઓ આ આરોગ્યપ્રદ ખોરાક
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/2db54ad27d09563acfe71816283f3a5e_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)
1/7
![વરસાદની મોસમમાં ચેપ ફેલાવાનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને વધારતા સ્વસ્થ આહારનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ વરસાદમાં શું ખાવું? (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/cdc679bebbe282e170ab6fe0dca8445e78bf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદની મોસમમાં ચેપ ફેલાવાનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિને વધારતા સ્વસ્થ આહારનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ વરસાદમાં શું ખાવું? (ફોટો - ફ્રીપીક)
2/7
![વરસાદની ઋતુમાં અખરોટ, કાજુ, બદામ વગેરે જેવા ડ્રાયફ્રૂટ ખાઓ. આ રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/156005c5baf40ff51a327f1c34f2975b78e7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદની ઋતુમાં અખરોટ, કાજુ, બદામ વગેરે જેવા ડ્રાયફ્રૂટ ખાઓ. આ રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. (ફોટો - ફ્રીપીક)
3/7
![વરસાદની ઋતુમાં મસાલાનું સેવન કરો. મસાલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. (ફોટો - ફ્રીપિક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/799bad5a3b514f096e69bbc4a7896cd97b0da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદની ઋતુમાં મસાલાનું સેવન કરો. મસાલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. (ફોટો - ફ્રીપિક)
4/7
![વરસાદમાં લીલા શાકભાજી ખાઓ. લીલા શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે ઘણી બીમારીઓને દૂર રાખે છે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/d0096ec6c83575373e3a21d129ff8fef05d8c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદમાં લીલા શાકભાજી ખાઓ. લીલા શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે ઘણી બીમારીઓને દૂર રાખે છે. (ફોટો - ફ્રીપીક)
5/7
![દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આવી સ્થિતિમાં તમે વરસાદની સિઝનમાં દહીંનું સેવન પણ કરી શકો છો. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/032b2cc936860b03048302d991c3498ffada4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દહીં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આવી સ્થિતિમાં તમે વરસાદની સિઝનમાં દહીંનું સેવન પણ કરી શકો છો. (ફોટો - ફ્રીપીક)
6/7
![વરસાદમાં ફળ ખાઓ. ફળોના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/18e2999891374a475d0687ca9f989d83898b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદમાં ફળ ખાઓ. ફળોના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. (ફોટો - ફ્રીપીક)
7/7
![વરસાદની મોસમમાં વધુમાં વધુ પાણી પીવો. તે તમારા શરીરને સ્વસ્થ રાખી શકે છે. (ફોટો - ફ્રીપીક)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/20/fe5df232cafa4c4e0f1a0294418e5660fca15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદની મોસમમાં વધુમાં વધુ પાણી પીવો. તે તમારા શરીરને સ્વસ્થ રાખી શકે છે. (ફોટો - ફ્રીપીક)
Published at : 20 Jun 2022 06:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)