શોધખોળ કરો

સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન, બીમારીઓ તમારાથી રહેશે દૂર

સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન, બીમારીઓ તમારાથી રહેશે દૂર

સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન, બીમારીઓ તમારાથી રહેશે દૂર

પ્રતિકાત્મક તસવીર

1/7
તુલસીના છોડને હિંદુ ધર્મમાં  ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.  તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય તુલસીનો છોડ લોકો માટે જાદુઈ સાબિત થઈ શકે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે.
તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.  તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય તુલસીનો છોડ લોકો માટે જાદુઈ સાબિત થઈ શકે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે.
2/7
આયુર્વેદ મુજબ દરરોજ સવારે નિયમિતપણે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે.
આયુર્વેદ મુજબ દરરોજ સવારે નિયમિતપણે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે.
3/7
સવારે દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે.  
સવારે દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે.  
4/7
તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.
તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.
5/7
તુલસીના પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
તુલસીના પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
6/7
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
7/7
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Watch: હવે યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક; વીડિયો થયો વાયરલ
Watch: હવે યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક; વીડિયો થયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gemstone Artists News: રત્ન કલાકારો માટે સરકાર બનાવશે એક્શન પ્લાન, જુઓ આ વીડિયોમાંGujarat Heatwave: આજે રાજ્યના 7 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, આજે ગરમી મચાવશે કહેરAhmedabad: હોસ્પિટલ-વીમા કંપની સામસામે, 3 વીમા કંપનીની કેશલેશ સેવા થઈ જશે બંધTrain Hijack: 104 બંધકોને છોડાવ્યાનો પાકિસ્તાનનો દાવો, બલૂચ આર્મીએ 30 સૈનિકોને માર્યાનો કર્યો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
વિધાનસભા રંગોત્સવ... ધારાસભ્યોએ એકબીજા સાથે રમી હોળી, કોઇએ અબીલ-ગુલાલ ઉડાડ્યુ તો કોઇએ પીચકારી મારી, તસવીરો...
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
ICC Ranking: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આઇસીસીએ જાહેર કર્યું રેન્કિંગ, રોહિત-કુલદીપે લગાવી છલાંગ
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Chaitra Navratri 2025: નવરાત્રીના વ્રતમાં ભૂલથી પણ ન કરશો આ મસાલાનું સેવન, જાણો વ્રતનું વિધાન
Watch: હવે યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક; વીડિયો થયો વાયરલ
Watch: હવે યુઝવેન્દ્ર ચહલે ઉડાવી મોહમ્મદ રિઝવાનના અંગ્રેજીની મજાક; વીડિયો થયો વાયરલ
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Champions Trophy: 1500 કરોડની એક મેચ, કંગાળ પાકિસ્તાન માટે ધોળો હાથી સાબિત થઈ ચેમ્પિયન્સ ટ્રોફી
Champions Trophy: 1500 કરોડની એક મેચ, કંગાળ પાકિસ્તાન માટે ધોળો હાથી સાબિત થઈ ચેમ્પિયન્સ ટ્રોફી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ
IPL 2025: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર કેમ લાગ્યો છે પ્રતિબંધ? નહી રમી શકે પ્રથમ મેચ
Embed widget