શોધખોળ કરો

સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન, બીમારીઓ તમારાથી રહેશે દૂર

સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન, બીમારીઓ તમારાથી રહેશે દૂર

સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન, બીમારીઓ તમારાથી રહેશે દૂર

પ્રતિકાત્મક તસવીર

1/7
તુલસીના છોડને હિંદુ ધર્મમાં  ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.  તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય તુલસીનો છોડ લોકો માટે જાદુઈ સાબિત થઈ શકે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે.
તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.  તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય તુલસીનો છોડ લોકો માટે જાદુઈ સાબિત થઈ શકે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે.
2/7
આયુર્વેદ મુજબ દરરોજ સવારે નિયમિતપણે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે.
આયુર્વેદ મુજબ દરરોજ સવારે નિયમિતપણે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે.
3/7
સવારે દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે.  
સવારે દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે.  
4/7
તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.
તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.
5/7
તુલસીના પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
તુલસીના પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
6/7
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
7/7
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Budget live updates: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
Gujarat Budget live updates: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Gujarat Budget: કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Delhi CM Oath Ceremony: દિલ્હીમાં 'રેખા સરકાર', રેખા ગુપ્તાએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ
Delhi CM Oath Ceremony: દિલ્હીમાં 'રેખા સરકાર', રેખા ગુપ્તાએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi CM oath ceremony: PM મોદીની હાજરીમાં રેખા ગુપ્તાએ લીધા CM પદના શપથBig Breaking News: લેટ લતિફ સરકારી બાબુઓને લઈને સરકારે શું કર્યો પરિપત્ર?,જુઓ વીડિયોમાંNavsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયોRajkot Bus Accident: 60થી વધુ જાનૈયાઓ ભરેલી બસ પલટાઈ | Abp Asmita | 20-2-2025

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Budget live updates: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
Gujarat Budget live updates: મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડ, શિક્ષણ વિભાગ માટે 59 હજાર 999 કરોડની જોગવાઈ
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget: હવે ઘરના ઘરનું સપનુ થશે સાકાર, બજેટમાં સરકારે કરી મોટી જાહેરાત
Gujarat Budget: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Gujarat Budget: કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઇ, જાણો બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
Delhi CM Oath Ceremony: દિલ્હીમાં 'રેખા સરકાર', રેખા ગુપ્તાએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ
Delhi CM Oath Ceremony: દિલ્હીમાં 'રેખા સરકાર', રેખા ગુપ્તાએ લીધા દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
IND vs BAN: ફ્રીમાં લાઈવ મેચ જોવાનો આ છે સૌથી સરળ રસ્તો, જાણો કેટલા વાગ્યે શરુ થશે મેચ
IND vs BAN: ફ્રીમાં લાઈવ મેચ જોવાનો આ છે સૌથી સરળ રસ્તો, જાણો કેટલા વાગ્યે શરુ થશે મેચ
UP Budget 2025: બજેટમાં મોટું એલાન, સ્કૂલની છોકરીઓને સ્કૂટી અને 50 લાખ સ્માર્ટફોન-ટેબલેટ આપવાનું એલાન
UP Budget 2025: બજેટમાં મોટું એલાન, સ્કૂલની છોકરીઓને સ્કૂટી અને 50 લાખ સ્માર્ટફોન-ટેબલેટ આપવાનું એલાન
દિલ્હીમાં કઇ મહિલાઓને નહી મળે દર મહિને 2500 રૂપિયા? જાણો શું છે અપડેટ?
દિલ્હીમાં કઇ મહિલાઓને નહી મળે દર મહિને 2500 રૂપિયા? જાણો શું છે અપડેટ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.