શોધખોળ કરો

Onion Benefits: ગરમીમાં આ કારણે ખાવી જોઇએ કાચી ડુંગળી, સ્વાસ્થ્યને પહોંચે છે, આ 5 મોટા ફાયદા

ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે.

ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે.

પ્રતીકાત્મક તસવીર ( freepik)

1/7
ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે.
ડુંગળીમાં વિટામિન એ, વિટામિન બી6, વિટામિન બી-કોમ્પ્લેક્સ અને વિટામિન સી મળી આવે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને એન્ટિ-એલર્જિક ગુણો છે જે ઘણી રીતે ફાયદાકારક છે.
2/7
ઉનાળામાં ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો રોજ એક કે બે ડુંગળી ખાવામાં આવે તો ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ કંટ્રોલ કરી શકાય છે. તેમાં વિટામિન A, વિટામિન B6, વિટામિન B-કોમ્પ્લેક્સ અને વિટામિન C મળી આવે છે, તેની સાથે જ તેમાં સોજા  વિરોધી, એન્ટિ-એલર્જિક અને એન્ટિ-ઑક્સિડન્ટ ગુણો ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઉનાળાની ઋતુમાં કાચી ડુંગળી ખાવાના 5 સૌથી મોટા ફાયદા શું છે.
ઉનાળામાં ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો રોજ એક કે બે ડુંગળી ખાવામાં આવે તો ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ કંટ્રોલ કરી શકાય છે. તેમાં વિટામિન A, વિટામિન B6, વિટામિન B-કોમ્પ્લેક્સ અને વિટામિન C મળી આવે છે, તેની સાથે જ તેમાં સોજા વિરોધી, એન્ટિ-એલર્જિક અને એન્ટિ-ઑક્સિડન્ટ ગુણો ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઉનાળાની ઋતુમાં કાચી ડુંગળી ખાવાના 5 સૌથી મોટા ફાયદા શું છે.
3/7
1. હીટસ્ટ્રોકથી બચાવે છે-આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ઉનાળામાં લોકો હીટસ્ટ્રોકના કારણે ઘણીવાર બીમાર પડે છે. આવી સ્થિતિમાં જો તમે કાચી ડુંગળી ખાશો તો તાપમાન વધવા પર તમારું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. આ હીટ સ્ટ્રોકથી બચી શકાશે.
1. હીટસ્ટ્રોકથી બચાવે છે-આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ઉનાળામાં લોકો હીટસ્ટ્રોકના કારણે ઘણીવાર બીમાર પડે છે. આવી સ્થિતિમાં જો તમે કાચી ડુંગળી ખાશો તો તાપમાન વધવા પર તમારું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે. આ હીટ સ્ટ્રોકથી બચી શકાશે.
4/7
2. શરીરને ઠંડક આપે છે-નિષ્ણાતો કહે છે કે જ્યારે ઉનાળામાં જોરદાર સૂર્યપ્રકાશ અને ગરમ પવનો ફૂંકાવા લાગે છે, ત્યારે કાચી ડુંગળી તમારા આહારમાં સામેલ કરવી જોઈએ. અનેક ગુણોથી ભરપૂર ડુંગળી આવા હવામાનમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.
2. શરીરને ઠંડક આપે છે-નિષ્ણાતો કહે છે કે જ્યારે ઉનાળામાં જોરદાર સૂર્યપ્રકાશ અને ગરમ પવનો ફૂંકાવા લાગે છે, ત્યારે કાચી ડુંગળી તમારા આહારમાં સામેલ કરવી જોઈએ. અનેક ગુણોથી ભરપૂર ડુંગળી આવા હવામાનમાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.
5/7
3. ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે- ડુંગળીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણો કોઈપણ દવાથી ઓછા નથી. તેમાં સેલેનિયમ નામનું તત્વ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને રોગોથી દૂર રાખવાનું કામ કરે છે.
3. ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે- ડુંગળીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણો કોઈપણ દવાથી ઓછા નથી. તેમાં સેલેનિયમ નામનું તત્વ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરને રોગોથી દૂર રાખવાનું કામ કરે છે.
6/7
4. પાચનમાં સુધારો-આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં ડુંગળીને ખૂબ જ અસરકારક માને છે. તેઓ કહે છે કે તેને ખાવાથી અપચો નથી થતો. જો કાચી ડુંગળી અને લીંબુના રસ સાથે સલાડ ખાવામાં આવે તો પાચનક્રિયા સુધરે છે અને પેટની સમસ્યા થતી નથી.
4. પાચનમાં સુધારો-આરોગ્ય નિષ્ણાતો ઉનાળાની ઋતુમાં ડુંગળીને ખૂબ જ અસરકારક માને છે. તેઓ કહે છે કે તેને ખાવાથી અપચો નથી થતો. જો કાચી ડુંગળી અને લીંબુના રસ સાથે સલાડ ખાવામાં આવે તો પાચનક્રિયા સુધરે છે અને પેટની સમસ્યા થતી નથી.
7/7
5. શુગર લેવલ નિયંત્રિત રાખવમાં કારગર  -સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શુગર લેવલને જાળવવામાં મદદ કરી શકે છે. તેમાં સલ્ફર અને ક્વેર્સેટિન જેવા એન્ટિ-ડાયાબિટીક સંયોજનો પહેલેથી જ હાજર છે, જે બ્લડ સુગર લેવલને જાળવી શકે છે
5. શુગર લેવલ નિયંત્રિત રાખવમાં કારગર -સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઉનાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શુગર લેવલને જાળવવામાં મદદ કરી શકે છે. તેમાં સલ્ફર અને ક્વેર્સેટિન જેવા એન્ટિ-ડાયાબિટીક સંયોજનો પહેલેથી જ હાજર છે, જે બ્લડ સુગર લેવલને જાળવી શકે છે

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget