શોધખોળ કરો

લગ્ન બાદ પત્ની સાથે સુવર્ણ મંદિરે પહોંચ્યા સીએમ ભગવંત માન, જુઓ તસવીરો

સીએમ ભગવંત માને પત્ની સાથે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું

1/6
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પત્ની ગુરપ્રીત કૌર સોમવારે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને પત્ની ગુરપ્રીત કૌર સોમવારે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.
2/6
સીએમ માનના ડોક્ટર ગુરપ્રીત કૌર સાથેના લગ્ન પછી આ તેમની પ્રથમ અમૃતસર મુલાકાત હતી. તેમણે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પત્ની, માતા અને બહેન સાથે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.
સીએમ માનના ડોક્ટર ગુરપ્રીત કૌર સાથેના લગ્ન પછી આ તેમની પ્રથમ અમૃતસર મુલાકાત હતી. તેમણે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પત્ની, માતા અને બહેન સાથે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.
3/6
બે શીખ ગ્રંથિઓએ નવદંપતીને પ્રસાદ આપ્યો. તો બીજી તરફ, માન અને તેમની પત્નીએ 'રૂમાલા સાહિબ' ભેટ કર્યા. આ પ્રસંગે પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.
બે શીખ ગ્રંથિઓએ નવદંપતીને પ્રસાદ આપ્યો. તો બીજી તરફ, માન અને તેમની પત્નીએ 'રૂમાલા સાહિબ' ભેટ કર્યા. આ પ્રસંગે પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.
4/6
સીએમ ભગવંત માન પંજાબના પહેલા એવા મુખ્યમંત્રી છે જેમણે આ પદ પર રહીને લગ્ન કર્યા હોય. તેના લગ્ન 7 જુલાઈના રોજ થયા હતા.
સીએમ ભગવંત માન પંજાબના પહેલા એવા મુખ્યમંત્રી છે જેમણે આ પદ પર રહીને લગ્ન કર્યા હોય. તેના લગ્ન 7 જુલાઈના રોજ થયા હતા.
5/6
સીએમ ભગવંત માનના આ બીજા લગ્ન છે. તે 2015માં તેની પહેલી પત્નીથી અલગ થઈ ગયા હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને બે બાળકો છે - પુત્રી સીરત કૌર અને દીકરો દિલશાન.
સીએમ ભગવંત માનના આ બીજા લગ્ન છે. તે 2015માં તેની પહેલી પત્નીથી અલગ થઈ ગયા હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને બે બાળકો છે - પુત્રી સીરત કૌર અને દીકરો દિલશાન.
6/6
7 જુલાઈના રોજ, સીએમ ભગવંત માને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને એક ખાનગી સમારંભમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. તેમના આ લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને કેટલાક નજીકના લોકો જ હાજર રહ્યા હતા.
7 જુલાઈના રોજ, સીએમ ભગવંત માને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને એક ખાનગી સમારંભમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા. તેમના આ લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને કેટલાક નજીકના લોકો જ હાજર રહ્યા હતા.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget