શોધખોળ કરો
In Pics: પરિવાર સાથે રામલલાના દર્શન કરવા પહોંચ્યા CM કેજરીવાલ અને ભગવંત માન, જુઓ તસવીરો
In Pics: પરિવાર સાથે રામલલાના દર્શન કરવા પહોંચ્યા CM કેજરીવાલ અને ભગવંત માન, જુઓ તસવીરો
CM કેજરીવાલ અને ભગવંત માન
1/7

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. આ પછી તેમણે મીડિયા સાથે પણ વાત કરી હતી.
2/7

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે (12 ફેબ્રુઆરી) રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. તેમણે X પર ભગવાન રામના દર્શન વિશે માહિતી આપી હતી.
Published at : 12 Feb 2024 11:22 PM (IST)
આગળ જુઓ






















