શોધખોળ કરો

Photos: શ્રીનગરમાં ફરતી વખતે આવી દીવાલો જોવા મળે તો આશ્ચર્ય ન પામતા, આ છે કારણ

તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર

1/4
કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓએ હવે અહીંની સંસ્કૃતિ, કલા અને સંસ્કૃતિ વિશે કોઈને પૂછવાની જરૂર નહીં પડે અને આ માટે તેમણે પુસ્તકોનો સહારો લેવો પડશે નહીં. હવે અહીંની દીવાલ જ આ બધું કહેશે.
કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓએ હવે અહીંની સંસ્કૃતિ, કલા અને સંસ્કૃતિ વિશે કોઈને પૂછવાની જરૂર નહીં પડે અને આ માટે તેમણે પુસ્તકોનો સહારો લેવો પડશે નહીં. હવે અહીંની દીવાલ જ આ બધું કહેશે.
2/4
શ્રીનગર શહેરને વધુ સુંદર બનાવવા માટે શરૂ કરાયેલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટે વેગ પકડ્યો છે. શહેરને સુંદર બનાવવાની યોજનામાં, મુખ્ય સ્થળો, શેરીઓ અને ગલીઓની દીવાલો પર ભવ્ય સંસ્કૃતિ પેઇન્ટ કરવામાં આવી રહી છે, જેથી મુલાકાતી મહેમાનો અહીંના ઇતિહાસ વિશે માહિતી મેળવી શકે.
શ્રીનગર શહેરને વધુ સુંદર બનાવવા માટે શરૂ કરાયેલ સ્માર્ટ સિટી પ્રોજેક્ટે વેગ પકડ્યો છે. શહેરને સુંદર બનાવવાની યોજનામાં, મુખ્ય સ્થળો, શેરીઓ અને ગલીઓની દીવાલો પર ભવ્ય સંસ્કૃતિ પેઇન્ટ કરવામાં આવી રહી છે, જેથી મુલાકાતી મહેમાનો અહીંના ઇતિહાસ વિશે માહિતી મેળવી શકે.
3/4
મૌલાના આઝાદ રોડ, જહાંગીર ચોક, જીપીઓ રોડ, પોલોવે, ડાલગેટ અને શહેરના અન્ય વિસ્તારોની શેરીઓ, ચોક અને ખૂણાઓની દિવાલો પર ચિત્રો દ્વારા શહેરની કલા અને સંસ્કૃતિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે.
મૌલાના આઝાદ રોડ, જહાંગીર ચોક, જીપીઓ રોડ, પોલોવે, ડાલગેટ અને શહેરના અન્ય વિસ્તારોની શેરીઓ, ચોક અને ખૂણાઓની દિવાલો પર ચિત્રો દ્વારા શહેરની કલા અને સંસ્કૃતિનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે.
4/4
મ્યુનિસિપલ કમિશ્નર અથર આમિર ખાને કહ્યું, દીવાલો અને ફ્લાયઓવર પર શ્રીનગર સ્માર્ટસિટી પ્રોજેક્ટના બ્યૂટિફિકેશન ડ્રાઇવ અંતર્ગત આમ કરવામાં આવી રહ્યું છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)
મ્યુનિસિપલ કમિશ્નર અથર આમિર ખાને કહ્યું, દીવાલો અને ફ્લાયઓવર પર શ્રીનગર સ્માર્ટસિટી પ્રોજેક્ટના બ્યૂટિફિકેશન ડ્રાઇવ અંતર્ગત આમ કરવામાં આવી રહ્યું છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood NewsHun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Embed widget