શોધખોળ કરો

યોગી આદિત્યનાથ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા, રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો કર્યો દાવો, જુઓ Photos

Yogi_Adityanath2

1/6
Yogi Adityanath Oath Ceremony: યોગી આદિત્યનાથને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા. તેઓ શુક્રવારે સાંજે લગભગ 4 વાગે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
Yogi Adityanath Oath Ceremony: યોગી આદિત્યનાથને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા. તેઓ શુક્રવારે સાંજે લગભગ 4 વાગે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
2/6
નિરીક્ષક તરીકે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસની હાજરીમાં યોગીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બીજેપી ધારાસભ્ય દળના સૌથી વરિષ્ઠ સભ્ય સુરેશ કુમાર ખન્નાએ યોગીના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેના પર તમામ ધારાસભ્યો સહમત થયા.
નિરીક્ષક તરીકે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસની હાજરીમાં યોગીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બીજેપી ધારાસભ્ય દળના સૌથી વરિષ્ઠ સભ્ય સુરેશ કુમાર ખન્નાએ યોગીના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેના પર તમામ ધારાસભ્યો સહમત થયા.
3/6
ત્યારબાદ યોગી રાજભવન ગયા અને રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા અને ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. ઉત્તરપ્રદેશ વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને 255 બેઠકો મળી હતી, જ્યારે તેના સહયોગી અપના દળ સોનેલાલને 12 અને નિષાદ પાર્ટીને 6 બેઠકો મળી હતી.
ત્યારબાદ યોગી રાજભવન ગયા અને રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા અને ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. ઉત્તરપ્રદેશ વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને 255 બેઠકો મળી હતી, જ્યારે તેના સહયોગી અપના દળ સોનેલાલને 12 અને નિષાદ પાર્ટીને 6 બેઠકો મળી હતી.
4/6
યોગી કેબિનેટનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે લખનૌના અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, અન્ય વરિષ્ઠ ભાજપના નેતાઓ અને વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓની હાજરીમાં યોજાનાર છે.
યોગી કેબિનેટનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ શુક્રવારે લખનૌના અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, અન્ય વરિષ્ઠ ભાજપના નેતાઓ અને વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓની હાજરીમાં યોજાનાર છે.
5/6
સૂત્રોનું કહેવું છે કે ભાજપ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે જાળવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ 46 મંત્રીઓ શપથ લઈ શકે છે. પાર્ટીના ઘણા લોકો માને છે કે ભાજપ શ્રીકાંત શર્માને ફરીથી મંત્રી બનાવશે. સૂત્રોએ જણાવ્યું કે બે પૂર્વ અધિકારીઓ અસીમ અરુણ અને રાજેશ્વર સિંહને મંત્રી બનાવવામાં આવી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે ભાજપ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે જાળવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ 46 મંત્રીઓ શપથ લઈ શકે છે. પાર્ટીના ઘણા લોકો માને છે કે ભાજપ શ્રીકાંત શર્માને ફરીથી મંત્રી બનાવશે. સૂત્રોએ જણાવ્યું કે બે પૂર્વ અધિકારીઓ અસીમ અરુણ અને રાજેશ્વર સિંહને મંત્રી બનાવવામાં આવી શકે છે.
6/6
વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે પાર્ટીએ મને ફરીથી જવાબદારી સોંપી છે. હું ફરીથી વચન આપું છું કે અમે ઉત્તરપ્રદેશની 25 કરોડ જનતા જનાર્દનની ભગવાન તરીકે સેવા આપવા માટે પૂરી ઇમાનદારી અને તત્પરતા સાથે વડાપ્રધાનના વિઝન મુજબ, ખચકાટ વિના, થાક્યા વિના કામ કરીશું. અમારો આખો ધારાસભ્ય પક્ષ આ અભિયાનનો સાક્ષી બન્યો અને એક ટીમ તરીકે કામ કરતો જોવા મળ્યો.
વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે પાર્ટીએ મને ફરીથી જવાબદારી સોંપી છે. હું ફરીથી વચન આપું છું કે અમે ઉત્તરપ્રદેશની 25 કરોડ જનતા જનાર્દનની ભગવાન તરીકે સેવા આપવા માટે પૂરી ઇમાનદારી અને તત્પરતા સાથે વડાપ્રધાનના વિઝન મુજબ, ખચકાટ વિના, થાક્યા વિના કામ કરીશું. અમારો આખો ધારાસભ્ય પક્ષ આ અભિયાનનો સાક્ષી બન્યો અને એક ટીમ તરીકે કામ કરતો જોવા મળ્યો.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget