શોધખોળ કરો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Team India Victory Parade: ટી20 વર્લ્ડકપ 2024ની વિજેતા ભારતીય ટીમ આજે સવારે જ બાર્બાડૉસથી નવી દિલ્હી પહોંચી હતી. જે બાદ ટીમને મૌર્ય હૉટલ લઈ જવામાં આવી હતી

Team India Victory Parade: ટી20 વર્લ્ડકપ 2024ની વિજેતા ભારતીય ટીમ આજે સવારે જ બાર્બાડૉસથી નવી દિલ્હી પહોંચી હતી. જે બાદ ટીમને મૌર્ય હૉટલ લઈ જવામાં આવી હતી અને બપોરે તમામ ખેલાડીઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આખી ટીમ અને સપોર્ટ સ્ટાફે પીએમ મોદી સાથે નાસ્તો પણ કર્યો અને ફોટોશૂટ કરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ માટે રવાના થઈ ગઈ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ ભારતીય ટીમની વિજય પરેડ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ શું તમે જાણો છો કે વિજય પરેડ કેવી રીતે શરૂ થઈ અને ટીમ ઈન્ડિયાની પ્રથમ વિજય પરેડ ક્યારે થઈ?

ક્યાંથી શરૂ થઇ હતી વિક્ટ્રી પરેડની શરૂઆત ? 
'વિક્ટરી પરેડ'ની ઉત્પત્તિ પ્રાચીન રૉમમાંથી થઈ હતી. જ્યારે જૂના સમયના રાજાઓ યુદ્ધ જીતીને પાછા ફરતાં, ત્યારે વિજયની ઉજવણી કરવા માટે વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે યુદ્ધ અને રમતગમત વચ્ચે શું સંબંધ છે અને રમતગમતમાં વિજય પરેડનો ટ્રેન્ડ ક્યાંથી શરૂ થયો ? હકીકતમાં, અંગ્રેજી ભાષાના કવિ અને નવલકથાકાર જ્યૉર્જ ઓરવેલે યુદ્ધની સરખામણી રમત સાથે કરી હતી. ત્યારપછી તેનો ઉપયોગ સ્પૉર્ટ્સમાં પણ થયો જે સફળ પણ રહ્યો. ત્યારથી રમતગમતમાં પણ વિજય પરેડની પ્રથા ચાલી રહી છે.

2007 વર્લ્ડકપ જીત બાદ પણ થયો હતો જશ્ન - 
દક્ષિણ આફ્રિકામાં રમાયેલ 2007 ટી20 વર્લ્ડકપની ફાઈનલ કોઈ કેવી રીતે ભૂલી શકે, જ્યારે ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતની યુવા ટીમે પાકિસ્તાનને હરાવીને ટી20 ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ ઐતિહાસિક જીત બાદ જ્યારે ભારતીય ટીમ મુંબઈ પરત ફરી ત્યારે વર્લ્ડકપ જીતવાની ઉજવણી કરવા માટે રૉડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે પણ વાનખેડે સ્ટેડિયમમાં જ સમગ્ર ટીમ ઈન્ડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ખુલ્લી બસમાં મુસાફરી કરી રહ્યા હતાં અને ટીમના સમર્થનમાં હજારો ચાહકોની ભીડ રસ્તાઓ પર ઉમટી પડી હતી.

                                                                                                                                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget