શોધખોળ કરો

T20 World Cup 2021: પાકિસ્તાન વિરૂદ્ધ કેએલ રાહુલ સાથે થયો અન્યાય, અમ્પાયરે નો બોલ પર આવ્યો આઉટ?

કેએલ રાહુલ પાકિસ્તાન સામે ફ્લોપ રહ્યો હતો. શાહીન શાહ આફ્રિદીએ તેનો શિકાર કર્યો હતો.

નવી દિલ્હી: ટી 20 વર્લ્ડ કપની મોટી મેચમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે ટકરાઈ રહી હતી. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનનો આ નિર્ણય એકદમ સાચો હતો અને ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ કંઈ ખાસ કર્યા વગર આઉટ થઈ ગયા હતા. રોહિતને શાહીન શાહ આફ્રિદીએ ખતરનાક ડિલિવરી પર આઉટ કર્યો હતો, પરંતુ મેદાન પરના અમ્પાયરે રાહુલને આઉટ આપવામાં મોટી ભૂલ કરી હતી.

રાહુલ સાથે મોટો અન્યાય થયો?

કેએલ રાહુલ પાકિસ્તાન સામે ફ્લોપ રહ્યો હતો. શાહીન શાહ આફ્રિદીએ તેનો શિકાર કર્યો હતો. રાહુલ 3 રન કર્યા બાદ બોલ્ડ થયો હતો. પરંતુ હવે ભારતીય ચાહકો ટ્વિટર પર અવાજ ઉઠાવી રહ્યા છે કે કેએલ રાહુલને નો બોલ પર આઉટ આપવામાં આવ્યો હતો. જે બોલ પર રાહુલ બોલ્ડ થયો હતો, તે જોઇ શકાય છે કે બોલર શાહીન આફ્રિદીનો પગ ક્રીઝથી થોડો આગળ હતો. ટીમ ઈન્ડિયાને રાહુલ પાસેથી ઉંચી આશા હતી પરંતુ અમ્પાયરની આ ભૂલ રાહુલ માટે અન્યાયી સાબિત થઈ હતી. અમ્પાયરની આ બેદરકારી મેચના પરિણામમાં ટીમ ઈન્ડિયાને મોંઘી પડી.

ટ્વિટર પર ફેન્સ થયા ગુસ્સે

રાહુલને નો બોલ પર આઉટ કર્યા બાદ ચાહકો ટ્વિટર પર ભડક્યા હતા. ચાહકોએ તેમનો ગુસ્સો અમ્પાયર પર ઉતાર્યો હતો. લોકો વિવિધ પ્રકારના પ્રતિસાદ આપીને અમ્પાયર્સના મીમ્સ બનાવી રહ્યા છે. હકીકતમાં, રાહુલ સારા ફોર્મમાં હતો અને તેનો આઉટ થવો ટીમ ઇન્ડિયા માટે મોટું નુકસાન થયું હતું.

રોહિતે પણ સાથ ન આપ્યો

બોલિંગ કરવાનો પાકિસ્તાનનો નિર્ણય સંપૂર્ણ હતો કારણ કે પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ મેચની પહેલી જ ઓવરમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માને આઉટ કર્યો હતો. રોહિત પ્રથમ ઓવરના ચોથા બોલ પર લેગ બીફોર આઉટ થયો હતો. રોહિતના શૂન્ય પર પાછા જવું પાછળથી ભારતીય ટીમને મોંઘું પડી શકે છે.

ભારતની શરમજનક હાર

નોંધનીય છ કે, ટી20 વર્લ્ડકપમાં આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 152 રનના પડકારને પાકિસ્તાને  17.5 ઓવરમાં વિના વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. બાબર આઝમ 68 રન અને ફખર જમાન 79 રને અણનમ રહ્યા હતા. ભારતના બોલરો એકપણ વિકેટ લઈ શક્યા નહોતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget