શોધખોળ કરો

iPhone : હવે ફેસ માસ્ક અને ચશ્મા હશે તો પણ અનલૉક થઇ જશે iPhone, જલદી મળશે આ ખાસ ફિચર, જાણો વિગતે

આ નવુ ફિચર iOS 15.4 અપડેટની સાથે આવી શકે છે. આ ફિચરમાં તમને ફેસ માસ્ક પહેરીને પણ સીધો આઇફોન (iPhone) અનલૉક કરવાનો ઓપ્શન મળશે.

iPhone New Update : કોરોના (Corona) મહામારીએ આપણી લાઇફ સ્ટાઇલ બદલી નાંખી છે. જીવનમાં ઘણા બધા ફેરફાર આવી ગયા છે. આ ફેરફારને હવે ટેકનોલૉજી કંપની પણ અપનાવી રહી છે. આ કડીમાં એપલ (Apple)  પણ સામેલ છે. કંપનીએ કૉવિડની પહેલી લહેરમાં જ આ ફેરફાર લાવવા માટે કામ શરૂ કરી દીધુ હતુ. રિપોર્ટ છે કે, 
Apple એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે જે અંતર્ગત iPhone યૂઝર્સ ફેસ માસ્ક (Face Mask) પહેરીને પણ પોતાના આઇફોને અનલૉક (Unlock iPhone) કરી શકશે. જાણો આના વિશે ડિટેલ્સમાં.... 

શું છે ફિચર-
રિપોર્ટ્સ અનુસાર, આ નવુ ફિચર iOS 15.4 અપડેટની સાથે આવી શકે છે. આ ફિચરમાં તમને ફેસ માસ્ક પહેરીને પણ સીધો આઇફોન (iPhone) અનલૉક કરવાનો ઓપ્શન મળશે. આ માટે કંપનીન સેટિંગ સેક્શનમાં તમને સ્પેશ્યલ ટૉગલ મળશે, અહીં તમારે 'Use Face ID With a Mask' ટૉગલ બટન પર ક્લિક કરવુ પડશે. આને એક્ટિવેટ કર્યા બાદ તમે ફેસ માસ્ક પહેરીને પણ ફોન અનલૉક કરી શકશો. એટલુ જ નહીં જો તમે માસ્કની સાથે ચશ્મા પણ પહેરી રાખ્યા હશે તો આને પણ જોડી શકો છો. આ સેટિંગ સેક્શનમાં તમને 'Add Glass'નો ઓપ્શન મળશે. 

કેમ પડી જરૂરિયાત-
ખરેખરમાં, કોરોના (Corona)ના કારણે છેલ્લા બે વર્ષથી આદમી કેટલાય પ્રકારની ગાઇડલાઇન્સની સાથે જીવો રહ્યો છે. આમાંથી એક છે ફેસ માસ્ક. મોટાભાગના દેશોમાં ઘરમાંથી બહાર નીકળતી વખતે ફેસ માસ્ક હોવુ જરૂરી છે. માસ્ક મોઢા પર લાગેલુ હોવાની સ્થિતિમાં ફોન અનલૉક (Unlock) નથી થઇ રહ્યો. આને ધ્યાનમાં રાખતા એપલ (Apple)એ આ ફિચર પર કામ કર્યુ છે. 

આ પણ વાંચો........

'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે

'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?

ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી

Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર

જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ

Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget