શોધખોળ કરો
ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા, સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. સારા ભાવ જોઈને ખેડૂતોએ ડુંગળી વાવી અને ઉત્પાદન પડતર કરતા નીચા ભાવે વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા. હાલમાં ખેડુતોને એક મણ ડુંગળીના 125 થી 150 માંડ માંડ મળે છે. 15 દિવસ પહેલા ડુંગળીના 400 થી 450 મળતા હતા. તો લાલ ડુંગળીના ભાવમાં પણ 50 ટકા ઘટ્યા. મહારાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીની આવકો થતા દેશના અન્ય રાજ્યોમાં માંગ ઘટતા સૌરાષ્ટ્ના ખેડૂતોને ઓછા ભાવ મળે છે.
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
આગળ જુઓ


















