શોધખોળ કરો
Advertisement
ટોપ 20: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિરના દર્શને, જુઓ ગુજરાતી ન્યુઝ
કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોરનું ઉદ્ધઘાટન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિરના દર્શને છે. ત્યારે તેઓ ગંગા આરતીમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગંગા કિનારે પહોંચ્યા છે. જયા ગંગા આરતી અને ગંગા ઘાટનું અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું. દશાશ્વમેઘ ઘાટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરતી ઉતારી હતી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલામાં 3 જવાન શહિદ થયા છે. આતંકી હુમલામાં 11 જવાન ઘાયલ થયા છે. આતંકીઓએ જવાનોની બસ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat Gujarat News Firing Terror Jawan ABP News State Aarti Ganga ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Corridor Asmita Gujarati News ABP Newsગુજરાત
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહાર
Vadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion