શોધખોળ કરો
Advertisement
NIV પૂણેના વૈજ્ઞાનિકોનો દાવો, ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા બાદ મોતથી બચાવે છે આ વેક્સિન
કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ થર્ડ વેવમાં ચિંતા વધારી શકે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વેક્સિનેટ લોકોને પણ સંક્રમિત કરતા હોવાનું સામે આવતાં સ્થિતિ પડકારરૂપ ચોક્કસ કહી શકાય પરંતુ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટી્ટયૂટ ઓફ વાયરોલોજી NIVમાં થયેલા સ્ટડીમાં એક રાહતભર્યું તારણ સામે આવ્યું છે. જી હાં, વૈજ્ઞાનિકોએ સ્ટડી દરમિયાન જોયું કે, કોરોના વેક્સિન ડેલ્ટા વેરિયન્ટ સામે રક્ષણ આપવામાં 99 ટકા અસરકારક છે,. વૈજ્ઞાનિકોએ આ દાવો કુલ 677 લોકોના સ્વેબ સેમ્પલના જિનોમ્સથી સિક્વન્સી બાદ આવેલ પરિણામ બાદ કર્યો છે.
દેશ
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
One Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Jammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion