શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rahul Gandhi | રાહુલના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય | રાહુલે હિન્દુ ધર્મની વિરુદ્ધ નથી કરી વાત
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં શંકરાચાર્ય આવ્યા છે. અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું સમર્થન. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ લોકસભામાં હિંદુ ધર્મની વિરુદ્ધ નથી કરી વાત. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિવાદ થતાં તેમણે આખું નિવેદન સાંભળ્યું હતું. જોકે, તેમણે ક્યાં હિંદુ ધર્મ વિરુદ્ધની વાત કરી નથી. તેમણે ફક્ત પાર્ટી અંગે વાત કરી હતી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, નિવેદનનો અડધો ભાગ ફેલાવવો ગુનો.
નોંધનીય છે કે, લોકસભામાં રાહુલ ગાંધીની હિન્દુ ધર્મ અંગેની ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો હતો. તેમજ ભાજપ અને હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત આવ્યા ત્યારે પણ વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતો.
દેશ
![Bangladesh Crisis News: જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/07/4b8c68f7fded176c3bd8ac889f863b0c17230453661421012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Bangladesh Crisis News: જગદગુરૂ રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ પર PM મોદી પાસે કરી આ માંગણી
![Bangladesh Crisis । બાંગ્લાદેશની ઘટના પર જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે સરકારને શું કર્યો આગ્રહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/07/347f153cfa018ff3a43a2e55608b2d2017230430090181012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bangladesh Crisis । બાંગ્લાદેશની ઘટના પર જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે સરકારને શું કર્યો આગ્રહ
![Paris Olympics 2024: નીરજ ચોપડા પહોંચ્યા ફાઈનલમાં, વિનેશ ફોગાટે કર્યો કમાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/f84f9039a17173cc16118413b1ef99e117229531440121012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Paris Olympics 2024: નીરજ ચોપડા પહોંચ્યા ફાઈનલમાં, વિનેશ ફોગાટે કર્યો કમાલ
![Bangladesh Government Crisis: બાંગલાદેશ- શેખ હસીનાને લઈ શું છે ભારતનો એક્શન પ્લાન, મળી સર્વદળીય બેઠક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/1f81a05db91c9f76c61e443b53c83325172292584909373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bangladesh Government Crisis: બાંગલાદેશ- શેખ હસીનાને લઈ શું છે ભારતનો એક્શન પ્લાન, મળી સર્વદળીય બેઠક
![Bangladesh Violence: બાંગલાદેશમાં સોમવારે હિંસામાં 135 લોકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/0fe4dc43e1379f73b7bb9f7de22c74e7172291800142673_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Bangladesh Violence: બાંગલાદેશમાં સોમવારે હિંસામાં 135 લોકોના મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ઓલિમ્પિક્સ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement