શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બારદાનના વજનમાં ગોલમાલનો આરોપ
ગુજરાતમા માર્કેટિંગયાર્ડમાં અનેક વખત કૌભાંડો થતા આવ્યા છે કૌભાંડો ખુલવાથી ખેડૂતો હાલ ભારે નુકશાની વેઠી રહયા છે. રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બારદાન કૌભાંડ બહાર આવ્યું છે. નાફેડે બારદાનનું વજન 907 ગ્રામ નક્કી કરેલ છે જેના બદલે 780 ગ્રામના બારદાનનો ઉપયોગ થતો હાવનો આરોપ છે. 780 ગ્રામના બારદાનના કારણે 300 થી 400 ગ્રામ મગફળી વધુ જતી હોવાથી ખેડૂતોને 1500 થી 2000 ની નુકશાની વેઠવી પડ રહી છે. બારદાન માં 250 ગ્રામ વજન વધારે હોવાથી દર વર્ષની જેમ આ વખતે ફરી બારદાન કૌભાંડ સામે આવતા ખેડૂતોને નુકશાની વેઠવી પડી રહી છે.
રાજકોટ
Rajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch Video
Rajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં, બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion