શોધખોળ કરો

Garud Puran: ગરુડ પુરાણમાં આ આદતોને ગણવામાં આવી છે ખરાબ, બની શકે છે તમારી ગરીબીનું કારણ 

ગરુડ પુરાણ એ એક ગ્રંથ છે જે મૃત્યુ અને તેના પછીના જીવનનું વર્ણન કરે છે. આ પુરાણ માત્ર આટલું જ સીમિત નથી, પરંતુ તે વ્યક્તિની કેટલીક આદતોનું પણ વર્ણન કરે છે, જે તેની ગરીબીનું કારણ બની શકે છે.

ગરુડ પુરાણ એ એક ગ્રંથ છે જે મૃત્યુ અને તેના પછીના જીવનનું વર્ણન કરે છે. આ પુરાણ માત્ર આટલું જ સીમિત નથી, પરંતુ તે વ્યક્તિની કેટલીક આદતોનું પણ વર્ણન કરે છે, જે તેની ગરીબીનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની આ આદતોને કારણે દેવી લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે અને તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

કેટલાક લોકોને રાત્રે રસોડામાં ગંદા વાસણો રાખવાની આદત હોય છે. પરંતુ ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે રાત્રે ક્યારેય રસોડામાં વાસણો છોડીને સૂવું ન જોઈએ. કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ આદત તમારા માટે આર્થિક સંકટનું કારણ પણ બની શકે છે. તેથી, રાત્રે રસોડામાં વાસણો છોડીને ક્યારેય સૂવું જોઈએ નહીં.

વહેલા જાગવાની આદતને માત્ર સ્વાસ્થ્યની દૃષ્ટિએ જ સારી માનવામાં આવતી નથી, ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા જાગી જાય છે, તેને જીવનમાં બીજા ઘણા ફાયદા થાય છે. તે વ્યક્તિ પર માતા લક્ષ્મીની પણ કૃપા હોય છે. તેનાથી વિપરિત જે લોકો મોડે સુધી સુવે છે તેમના પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે તેમના ઘરમાં ગરીબી આવે છે.

ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ માટે સ્વચ્છ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં, દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. આ સાથે જ તમારા ઘરની સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો, જેથી તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો.

ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય ગરુણ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો માટે અલગ-અલગ શિક્ષાઓ જણાવવામાં આવી છે. સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે છે. આનાથી આત્માને મોક્ષ મળે છે અને ઘરની શુદ્ધિ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Embed widget