શોધખોળ કરો

Garud Puran: ગરુડ પુરાણમાં આ આદતોને ગણવામાં આવી છે ખરાબ, બની શકે છે તમારી ગરીબીનું કારણ 

ગરુડ પુરાણ એ એક ગ્રંથ છે જે મૃત્યુ અને તેના પછીના જીવનનું વર્ણન કરે છે. આ પુરાણ માત્ર આટલું જ સીમિત નથી, પરંતુ તે વ્યક્તિની કેટલીક આદતોનું પણ વર્ણન કરે છે, જે તેની ગરીબીનું કારણ બની શકે છે.

ગરુડ પુરાણ એ એક ગ્રંથ છે જે મૃત્યુ અને તેના પછીના જીવનનું વર્ણન કરે છે. આ પુરાણ માત્ર આટલું જ સીમિત નથી, પરંતુ તે વ્યક્તિની કેટલીક આદતોનું પણ વર્ણન કરે છે, જે તેની ગરીબીનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની આ આદતોને કારણે દેવી લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે અને તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

કેટલાક લોકોને રાત્રે રસોડામાં ગંદા વાસણો રાખવાની આદત હોય છે. પરંતુ ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે રાત્રે ક્યારેય રસોડામાં વાસણો છોડીને સૂવું ન જોઈએ. કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ આદત તમારા માટે આર્થિક સંકટનું કારણ પણ બની શકે છે. તેથી, રાત્રે રસોડામાં વાસણો છોડીને ક્યારેય સૂવું જોઈએ નહીં.

વહેલા જાગવાની આદતને માત્ર સ્વાસ્થ્યની દૃષ્ટિએ જ સારી માનવામાં આવતી નથી, ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા જાગી જાય છે, તેને જીવનમાં બીજા ઘણા ફાયદા થાય છે. તે વ્યક્તિ પર માતા લક્ષ્મીની પણ કૃપા હોય છે. તેનાથી વિપરિત જે લોકો મોડે સુધી સુવે છે તેમના પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે તેમના ઘરમાં ગરીબી આવે છે.

ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ માટે સ્વચ્છ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં, દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. આ સાથે જ તમારા ઘરની સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો, જેથી તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો.

ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય ગરુણ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો માટે અલગ-અલગ શિક્ષાઓ જણાવવામાં આવી છે. સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે છે. આનાથી આત્માને મોક્ષ મળે છે અને ઘરની શુદ્ધિ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget