શોધખોળ કરો

Garud Puran: ગરુડ પુરાણમાં આ આદતોને ગણવામાં આવી છે ખરાબ, બની શકે છે તમારી ગરીબીનું કારણ 

ગરુડ પુરાણ એ એક ગ્રંથ છે જે મૃત્યુ અને તેના પછીના જીવનનું વર્ણન કરે છે. આ પુરાણ માત્ર આટલું જ સીમિત નથી, પરંતુ તે વ્યક્તિની કેટલીક આદતોનું પણ વર્ણન કરે છે, જે તેની ગરીબીનું કારણ બની શકે છે.

ગરુડ પુરાણ એ એક ગ્રંથ છે જે મૃત્યુ અને તેના પછીના જીવનનું વર્ણન કરે છે. આ પુરાણ માત્ર આટલું જ સીમિત નથી, પરંતુ તે વ્યક્તિની કેટલીક આદતોનું પણ વર્ણન કરે છે, જે તેની ગરીબીનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની આ આદતોને કારણે દેવી લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે અને તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

કેટલાક લોકોને રાત્રે રસોડામાં ગંદા વાસણો રાખવાની આદત હોય છે. પરંતુ ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે રાત્રે ક્યારેય રસોડામાં વાસણો છોડીને સૂવું ન જોઈએ. કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ આદત તમારા માટે આર્થિક સંકટનું કારણ પણ બની શકે છે. તેથી, રાત્રે રસોડામાં વાસણો છોડીને ક્યારેય સૂવું જોઈએ નહીં.

વહેલા જાગવાની આદતને માત્ર સ્વાસ્થ્યની દૃષ્ટિએ જ સારી માનવામાં આવતી નથી, ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા જાગી જાય છે, તેને જીવનમાં બીજા ઘણા ફાયદા થાય છે. તે વ્યક્તિ પર માતા લક્ષ્મીની પણ કૃપા હોય છે. તેનાથી વિપરિત જે લોકો મોડે સુધી સુવે છે તેમના પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે તેમના ઘરમાં ગરીબી આવે છે.

ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ માટે સ્વચ્છ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં, દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. આ સાથે જ તમારા ઘરની સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો, જેથી તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો.

ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય ગરુણ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો માટે અલગ-અલગ શિક્ષાઓ જણાવવામાં આવી છે. સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે છે. આનાથી આત્માને મોક્ષ મળે છે અને ઘરની શુદ્ધિ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Embed widget