શોધખોળ કરો

Garud Puran: ગરુડ પુરાણમાં આ આદતોને ગણવામાં આવી છે ખરાબ, બની શકે છે તમારી ગરીબીનું કારણ 

ગરુડ પુરાણ એ એક ગ્રંથ છે જે મૃત્યુ અને તેના પછીના જીવનનું વર્ણન કરે છે. આ પુરાણ માત્ર આટલું જ સીમિત નથી, પરંતુ તે વ્યક્તિની કેટલીક આદતોનું પણ વર્ણન કરે છે, જે તેની ગરીબીનું કારણ બની શકે છે.

ગરુડ પુરાણ એ એક ગ્રંથ છે જે મૃત્યુ અને તેના પછીના જીવનનું વર્ણન કરે છે. આ પુરાણ માત્ર આટલું જ સીમિત નથી, પરંતુ તે વ્યક્તિની કેટલીક આદતોનું પણ વર્ણન કરે છે, જે તેની ગરીબીનું કારણ બની શકે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની આ આદતોને કારણે દેવી લક્ષ્મી તેના પર નારાજ થઈ જાય છે અને તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

કેટલાક લોકોને રાત્રે રસોડામાં ગંદા વાસણો રાખવાની આદત હોય છે. પરંતુ ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે રાત્રે ક્યારેય રસોડામાં વાસણો છોડીને સૂવું ન જોઈએ. કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ આદત તમારા માટે આર્થિક સંકટનું કારણ પણ બની શકે છે. તેથી, રાત્રે રસોડામાં વાસણો છોડીને ક્યારેય સૂવું જોઈએ નહીં.

વહેલા જાગવાની આદતને માત્ર સ્વાસ્થ્યની દૃષ્ટિએ જ સારી માનવામાં આવતી નથી, ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા જાગી જાય છે, તેને જીવનમાં બીજા ઘણા ફાયદા થાય છે. તે વ્યક્તિ પર માતા લક્ષ્મીની પણ કૃપા હોય છે. તેનાથી વિપરિત જે લોકો મોડે સુધી સુવે છે તેમના પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે તેમના ઘરમાં ગરીબી આવે છે.

ગરુડ પુરાણમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ માટે સ્વચ્છ રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં, દરરોજ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. આ સાથે જ તમારા ઘરની સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો, જેથી તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો.

ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય ગરુણ પુરાણમાં મનુષ્યના વિવિધ કાર્યો માટે અલગ-અલગ શિક્ષાઓ જણાવવામાં આવી છે. સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી આ શાસ્ત્રનો પાઠ કરવામાં આવે છે. આનાથી આત્માને મોક્ષ મળે છે અને ઘરની શુદ્ધિ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Birth Tithi Astrology: જન્મની તિથિ બતાવે છે તમારો સ્વભાવ અને વ્યક્તિત્વના ગુણો, જાણો તિથિ ફળ રહસ્ય
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
Embed widget