શોધખોળ કરો

Jaya Parvati Vrat: આજે છે જયા પાર્વતી વ્રત, જાણો 5 દિવસ ચાલતાં વ્રતનું મહત્વ

જયાપાર્વતી વ્રત મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. અવિવાહિત મહિલાઓ પણ યોગ્ય વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે. આ વ્રત કરવાથી પરિણીત મહિલાઓને તેમના પતિના લાંબા આયુષ્ય, સુખી દામ્પત્ય જીવનનું વરદાન મળે છે

Jaya Parvati Vrat: અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિ એ દેવી પાર્વતીને પ્રસન્ન કરવા જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે. આ વ્રતથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઉપરાંત એવી માન્યતા છે કે જયા પાર્વતી વ્રતમાં ભગવાન શિવની કૃપાથી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. માન્યતાઓ અનુસાર આ વ્રત 5 દિવસ સુધી ચાલે છે.

જયા પાર્વતી વ્રત 2023 મુહૂર્ત

અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિ એ દેવી પાર્વતીને પ્રસન્ન કરવા જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે. આ વ્રતથી માતા પાર્વતીના અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઉપરાંત એવી માન્યતા છે કે જયા પાર્વતી વ્રતમાં ભગવાન શિવની કૃપાથી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે.

જયા પાર્વતી ઉપવાસ શરૂ થશે - 1 જુલાઈ 2023

જયા પાર્વતી વ્રત સમાપ્ત થશે - 6 જુલાઈ 2023

જયા પાર્વતી વ્રત પૂજા સમય - રાત્રે 07.23 થી રાત્રે 09.24 (1લી જુલાઈ 2023)

જયા પાર્વતી વ્રતનું મહત્વ

દેવી જયા દેવી પાર્વતીના વિવિધ સ્વરૂપોમાંથી એક છે. જયાપાર્વતી વ્રત મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. અવિવાહિત મહિલાઓ પણ યોગ્ય વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે. બીજી તરફ આ વ્રત કરવાથી પરિણીત મહિલાઓને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવનનું વરદાન મળે છે.

જયા પાર્વતી વ્રત પૂજાની રીત

આ દિવસે અવિવાહિત યુવતિઓ અને પરિણીત મહિલાઓ રેતી કે રેતીનો હાથી બનાવે છે અને તેના પર 5 દિવસ સુધી 5 પ્રકારના ફળ, ફૂલ અને પ્રસાદ ચઢાવે છે. માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે.

વ્રતના પ્રથમ દિવસે જુવાર/ઘઉંના દાણાને નાના વાસણમાં વાવવામાં આવે છે અને પૂજા સ્થળ પર રાખવામાં આવે છે. જુવાર અથવા ઘઉંના દાણાને 5 દિવસ સુધી પાણી આપવામાં આવે છે.

આ વ્રતના પારણાના દિવસે મહિલાઓ જાગીને રાતભર ભજન અને કીર્તન ગાઈને માતાની પૂજા કરે છે.

બીજા દિવસે સવારે ઘઉં અથવા જુવાર ઉગાડવામાં આવેલા ઘાસને વાસણમાંથી બહાર કાઢીને નદીમાં વહેવડાવવામાં આવે છે, ત્યાર બાદ તેની પૂજા કરવામાં આવે છે.

જયા પાર્વતી વ્રતના નિયમો

જયા પાર્વતી વ્રતના 5 દિવસના ઉપવાસ દરમિયાન મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. માન્યતા અનુસાર, કેટલાક લોકો પાંચ દિવસના ઉપવાસના સમયગાળા દરમિયાન અનાજ અને તમામ પ્રકારની શાકભાજીનો ઉપયોગ કરવાનું ટાળે છે. જયાપાર્વતી વ્રત પાંચ, સાત, નવ, અગિયાર અને વધુમાં વધુ વીસ વર્ષ માટે નિર્ધારિત છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget