શોધખોળ કરો

Budget 2023: ઇન્કમ ટેક્સમાં મોટી છૂટનું થયું એલાન તો 31 વર્ષ જુના ટેક્સ સ્લેબની તસવીર વાયરલ, અંતર જોઇને તમે પણ રહી જશો દંગ

કરદાતાઓને મોટી રાહતની વચ્ચે એક તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીર 1992 બજેટ દરમિયાન જાહેર કરવામાં આવેલા ટેક્સ સ્લેબની છે.

Tax Slab In 1992 Union Budget: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023-24નું સામાન્ય બજેટ રજૂ કરી દીધુ છે. નાણામંત્રીએ આ વખતે 5મી વાર બજેટ રજૂ કર્યુ ચે. આ બજેટમાં સામાન્ય માણસનું પુરેપુરુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ વખતે ટેક્સ સ્લેબમાં છૂટ આપીને સૌથી મોટી કરદાઓને મોટી રાહત આપી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ નહીં આપવ પડે. નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત કરદાતાઓને આ છૂટ આપવામાં આવી છે.  

કરદાતાઓને મોટી રાહતની વચ્ચે એક તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીર 1992 બજેટ દરમિયાન જાહેર કરવામાં આવેલા ટેક્સ સ્લેબની છે. આ તસવીરથી જાણવા મળી રહ્યું છે કે, 1992 અને આજેના ટેક્સ સ્લેબમાં કેટલો ફેરફાર આવી ગયો છે.

1992ની ટેક્સ સ્લેબની તસવીરો - 
1992ની પીવી નરસિમ્હારાવની સરકારે દેશમાં ઉદારીકરણની જનક કહેવામાં આવે છે. રાવીની સરકારમાં નાણામંત્રી મનમોહન સિંહે બજેટ રજૂ કર્યુ હતુ, જેને દેશમાં આર્થિક સુધારાનો રસ્તો ખોલી દીધો હતો, આ બજેટમાં ટેક્સ સ્લેબને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. 

તસવીરો છે 1992નો ટેક્સ સ્લેબ 
જોકે આ તસવીર ટ્વિટર પર @IndiaHistorypic નામના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે કે 1992ના બજેટમાં નવો ઈન્કમ ટેક્સ સ્લેબ. 28000 હજાર રૂપિયા પર ટેક્સ નહીં. 28001 હજારથી 50000 રૂપિયા પર 20 ટકા ટેક્સ. 50001 થી 100000 રૂપિયા પર 30 ટકા ટેક્સ અને 1 લાખ રૂપિયાથી વધુની આવક પર 40 ટકા ટેક્સ લાગે છે.

સ્લેબને ત્રણ ભાગમાં વહેંચ્યો
આ તસવીર તે સમયની છે જ્યારે વર્ષ 1992માં વડાપ્રધાન નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી મનમોહન સિંહે ટેક્સ સ્લેબને ત્રણ ભાગમાં વહેંચી દીધા હતા. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકો તેની સરખામણી આજના બજેટ સાથે કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું કે ત્રીસ વર્ષમાં જમીન-આસમાનનો તફાવત દેખાઈ રહ્યો છે.

બીજી તરફ વર્ષ 2023 માં નાણામંત્રીએ નવી જાહેરાત અંતગર્ત 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લેવામાં આવશે નહીં. જો તે 7 લાખથી વધુ છે, તો તમારે ત્રણ લાખ રૂપિયા સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ સુધી તમારે 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે અને 6 થી 9 લાખ રૂપિયા સુધી તમારે 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં નવા બજેટ વચ્ચે વર્ષ 1992ની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
World Cup 2025: આ વર્ષે ભારતમાં રમાશે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ, આ ત્રણ ખેલાડીઓ પર રહેશે નજર
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
કેન્સરનું જોખમ 25 ટકા ઓછું કરી દે છે આ પ્રકારનું ડાયટ, 80,000 લોકો પર કરાયો અભ્યાસ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
Embed widget