શોધખોળ કરો

Gujarat Election 2022: બીજેપીની સાથે છે હાર્દિક પટેલ, જાણો બીજા પાટીદાર આંદોલનના નેતાઓ હાલ ક્યાં છે ?

પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, તે હાલમાં બીજેપીમાં સામલે થઇ ગયો છે, હાર્દિકે સૌથી પહેલા 2020માં કોંગ્રેસ પાર્ટીનો ભાગ બની ગયો હતો,

Many Important Faces of Patidar Movement came to politics: ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી ગઇ છે, તમામ રાજકીય પક્ષો પ્રજાને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓની થઇ રહી છે, તેમા મુખ્ય અને મોટુ નામ હતુ હાર્દિક પટેલ, હાર્દિક પટેલ હાલમાં ભાજપમાં જોડાઇ ગયો છે અને વિરમગામ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યો છે. 

જોકે, ખાસ વાત છે કે વર્ષ 2017માં આ પાટીદાર આંદોલનના નેતાઓએ સરકાર પર સખત દબાણ લાવી દીધુ હતુ, અને ભાજપની સરકાર માંડ માંડ બની હતી. વર્ષ 2015માં ચાલુ થયેલુ આંદોલન હવે સમેટાઇ ગયુ છે, છેલ્લા 5 વર્ષથી આ આંદોલનના મુખ્ય નેતાઓ ઠંડા પડી ગયા છે, જાણો આ આંદોલનના મુખ્ય ચહેરાઓ હાલ ક્યાં છે.....

હાર્દિક પટેલ ભાજપમાં - 
પાટીદાર આંદોલનનો સોથી મોટો ચહેરો હાર્દિક પટેલ હતો, તે હાલમાં બીજેપીમાં સામલે થઇ ગયો છે, હાર્દિકે સૌથી પહેલા 2020માં કોંગ્રેસ પાર્ટીનો ભાગ બની ગયો હતો, બાદમાં તેને કોંગ્રેસ છોડીને બીજેપી જૉઇન કરી લીધી હતી. આ ઠીક વિધાનસભા ચૂંટણી પહેલા બન્યુ હતુ. અત્યારે હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યો છે. 

હાર્દિક પટેલ ઉપરાંત પાટીદાર આંદોલનમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીય, રેશ્મા પટેલ, ચિરાગ પટેલ, અને વરુણ પટેલ હતા, આ તમામ લોકો હાલમાં જુદાજુદા રાજકીય પક્ષોમાં સામેલ થઇ ગયા છે. 

સૌથી પહેલા આ નેતાઓએ છોડ્યુ આંદોલન - 
હાર્દિક પટેલ ઉપરાંત આંદોલનના મોટા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે પોતાની રાજકીય કેરિયર શરૂ કરી. રેશ્મા પટેલ હાર્દિક પટેલની ખાસ નજીકની માનવામાં આવતી હતી, અને ચિરાગ પટેલ, વરુણ પટેલ આ ત્રણેય નેતાઓએ સૌથી પહેલા આંદોલન છોડીને રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. તેમને વર્ષ 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ખેસ પહેરી લીધો હતો. જોકે રેશ્માએ બાદમાં બીજેપી છોડીને કોંગ્રેસ જૉઇન કરી લીધુ હતુ, બાદમાં કોંગ્રેસમાંથી ટિકીટ ના મળવાથી આમ આદમી પાર્ટી સાથે જોડાઇ ગઇ હતી. 

ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલનમાં 14 લોકોઓ પોતાનો જીવ ગુમાવી દીધા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા, છતાં આંદોલને હેતુ પુર્ણ ન હતો થઇ શક્યો અને બાદમાં એક પછી એક નેતાઓ રાજકીય પક્ષોમાં જોડાઇ ગયા હતા, આ વાતને લઇને પાટીદાર સમાજમાં પણ નારાજગી જોવા મળી રહી હતી. પાટીદાર આંદોલનના કારણે આનંદીબહેન પટેલની સરકારે મોટુ નુકશાન પહોંચ્યુ હતુ.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bypoll: વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા, ભાજપે મેદાન મારવા ચાર મોટા નેતાને જવાબદારી સોંપી
Bypoll: વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા, ભાજપે મેદાન મારવા ચાર મોટા નેતાને જવાબદારી સોંપી
રાજનાથ સિંહની હાજરીમાં જ વાયુસેના પ્રમુખે વ્યક્ત કરી નારાજગી, કહ્યું- એકપણ પ્રોજેક્ટ સમયસર પૂરો નથી થતો
રાજનાથ સિંહની હાજરીમાં જ વાયુસેના પ્રમુખે વ્યક્ત કરી નારાજગી, કહ્યું- એકપણ પ્રોજેક્ટ સમયસર પૂરો નથી થતો
PBKS vs RCB Qualifier 1 Live: રજત પાટીદારે ટોસ જીતીને બોલીંગ લીધી, જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
PBKS vs RCB Qualifier 1 Live: રજત પાટીદારે ટોસ જીતીને બોલીંગ લીધી, જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
Advertisement

વિડિઓઝ

Amreli Farmer : રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક પાઇપલાઇન નાખવાનો ખેડૂતોએ અનોખો વિરોધ કર્યોAhmedabad Rain : અમદાવાદમાં તોફાની પવન સાથે વરસાદ , નિકોલમાં રસ્તા પાણીમાં ગરકાવBahucharaji Underpass Closed : થોડા વરસાદમાં બહુચરાજી અંડરપાસ બંધ, ધારાસભ્ય થયા લાલઘૂમGujarat Water Logging : ઉત્તર ગુજરાતના 4 અંડરપાસમાં વરસાદ બાદ ભરાયા પાણી, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll: વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા, ભાજપે મેદાન મારવા ચાર મોટા નેતાને જવાબદારી સોંપી
Bypoll: વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા, ભાજપે મેદાન મારવા ચાર મોટા નેતાને જવાબદારી સોંપી
રાજનાથ સિંહની હાજરીમાં જ વાયુસેના પ્રમુખે વ્યક્ત કરી નારાજગી, કહ્યું- એકપણ પ્રોજેક્ટ સમયસર પૂરો નથી થતો
રાજનાથ સિંહની હાજરીમાં જ વાયુસેના પ્રમુખે વ્યક્ત કરી નારાજગી, કહ્યું- એકપણ પ્રોજેક્ટ સમયસર પૂરો નથી થતો
PBKS vs RCB Qualifier 1 Live: રજત પાટીદારે ટોસ જીતીને બોલીંગ લીધી, જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
PBKS vs RCB Qualifier 1 Live: રજત પાટીદારે ટોસ જીતીને બોલીંગ લીધી, જુઓ બન્નેની પ્લેઈંગ ઈલેવન
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
પહેલગામના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસૂરીએ ભારત વિરૂદ્ધ ઓક્યૂ ઝેર, કહ્યું- 'આખી દુનિયા...'
પહેલગામના માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસૂરીએ ભારત વિરૂદ્ધ ઓક્યૂ ઝેર, કહ્યું- 'આખી દુનિયા...'
ભારતના લોકો સૌથી વધુ ખાય છે આ 7 ડીસ, નામ સાંભળીને મોઢામાં આવી જશે પાણી
ભારતના લોકો સૌથી વધુ ખાય છે આ 7 ડીસ, નામ સાંભળીને મોઢામાં આવી જશે પાણી
Health Tips: સવારે હુંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો, શરીરને મળશે આ અદ્ભુત ફાયદા
Health Tips: સવારે હુંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો, શરીરને મળશે આ અદ્ભુત ફાયદા
LPG થી લઈને Credit Card સુધી... 1 જૂનથી જોવા મળશે આ 5 મોટા ફેરફાર, તમારા ખીસ્સા પર પડશે મોટી અસર
LPG થી લઈને Credit Card સુધી... 1 જૂનથી જોવા મળશે આ 5 મોટા ફેરફાર, તમારા ખીસ્સા પર પડશે મોટી અસર
Embed widget