શોધખોળ કરો

ઉડાણ ઠપ્પ થતા અગાઉ જેટ એરવેઝે વેચી હતી 3500 કરોડની ટિકિટ, મુસાફરોને કેવી રીતે મળશે રિફંડ?

આ મુસાફરોએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા કરોડો રૂપિયા ફસાયેલા છે અને તેમને રિફંડ પણ મળી રહ્યું નથી.

  નવી દિલ્હીઃ જેટ એરવેઝની ઉડાણો ઠપ થવાના કારણે એ મુસાફરોએ નુકસાન ઉઠાવવું પડ્યુ છે જેણે આ એરલાઇન્સમાં એડવાન્સમાં ટિકિટ બુક કરાવી હતી. આ મુસાફરોએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા કરોડો રૂપિયા ફસાયેલા છે અને તેમને રિફંડ પણ મળી રહ્યું નથી. એટલું જ નહી જેટ એરવેઝ બંધ થઇ જતા હવે આ મુસાફરોએ અન્ય એરલાઇન્સમાં ઉંચી કિંમત સાથે ટિકિટ ખરીદવી પડી રહી છે. જાણકારોના મતે જે દિવસે જેટ એરવેઝની ઉડાણ બંધ થઇ ગઇ હતી તે સમય સુધીમાં કંપનીએ 3500 કરોડ રૂપિયાની ટિકિટ બુક કરી ચૂકી હતી. આ મુસાફરોને પોતાના રિફંડ માટે રાહ જોવી પડી શકે છે. એક્સપર્ટના મતે સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે જેથી નિયમો હેઠળ મુસાફરોને તેમના પૈસા મળે અથવા તો તેમને બીજી એરલાઇન્સમાં મુસાફરી કરાવવામાં આવે. ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ સુભાષ ગોયલનું કહેવું છે કે સરકાર અને ડીજીસીએ બીજી એરલાઇન્સને જેટની ટિકિટો સ્વીકાર કરવા અને તેના મુસાફરોને પોતાની ફ્લાઇટમાં સ્થાન આપવાના નિર્દેશ આપી શકે છે. એક્સપર્ટ હર્ષવર્ધનના મતે જો સરકારે અગાઉ હસ્તક્ષેપ કર્યો હોત તો જેટને એડવાન્સમાં ટિકિટ બુક કરતા રોકી શકી હોત અને મુસાફરોના રૂપિયા બચી ગયા હોત. એક રિપોર્ટ અનુસાર, કંપની ફરી શરૂ થાય તો મુસાફરોને તેમના રૂપિયા મળી શકે છે. તે સિવાય બેન્ક કંપનીની સંપત્તિ વેચીને રેશ્યોના આધાર પર મુસાફરોને રિફંડ આપી શકે છે. બીજી તરફ જેટ એરવેઝના કર્મચારીઓએ પોતાની બાકી સેલેરી અને કંપનીને મદદ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે નાણામંત્રી જેટલીને મળીને મદદની અપીલ કરી હતી.

ટોપ સ્ટોરી

Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 300 થી વધુ ભારતીયો ગુમ, જાણો કયા રાજ્યના કેટલા?
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Rajkot News: રાજકોટમાં ભિક્ષુક વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ કરવામાં આવી હત્યા, પોલીસ તપાસમાં આરોપીના ચોંકાવનારા ખુલાસા
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ankit Balian: હરિયાણવી સિંગર અંકિત બાલિયાનની હત્યા; 4 હુમલાખોરોએ 14 ગોળી ધરબી દીધી
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ
Embed widget