શોધખોળ કરો

ઉડાણ ઠપ્પ થતા અગાઉ જેટ એરવેઝે વેચી હતી 3500 કરોડની ટિકિટ, મુસાફરોને કેવી રીતે મળશે રિફંડ?

આ મુસાફરોએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા કરોડો રૂપિયા ફસાયેલા છે અને તેમને રિફંડ પણ મળી રહ્યું નથી.

  નવી દિલ્હીઃ જેટ એરવેઝની ઉડાણો ઠપ થવાના કારણે એ મુસાફરોએ નુકસાન ઉઠાવવું પડ્યુ છે જેણે આ એરલાઇન્સમાં એડવાન્સમાં ટિકિટ બુક કરાવી હતી. આ મુસાફરોએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા કરોડો રૂપિયા ફસાયેલા છે અને તેમને રિફંડ પણ મળી રહ્યું નથી. એટલું જ નહી જેટ એરવેઝ બંધ થઇ જતા હવે આ મુસાફરોએ અન્ય એરલાઇન્સમાં ઉંચી કિંમત સાથે ટિકિટ ખરીદવી પડી રહી છે. જાણકારોના મતે જે દિવસે જેટ એરવેઝની ઉડાણ બંધ થઇ ગઇ હતી તે સમય સુધીમાં કંપનીએ 3500 કરોડ રૂપિયાની ટિકિટ બુક કરી ચૂકી હતી. આ મુસાફરોને પોતાના રિફંડ માટે રાહ જોવી પડી શકે છે. એક્સપર્ટના મતે સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે જેથી નિયમો હેઠળ મુસાફરોને તેમના પૈસા મળે અથવા તો તેમને બીજી એરલાઇન્સમાં મુસાફરી કરાવવામાં આવે. ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ સુભાષ ગોયલનું કહેવું છે કે સરકાર અને ડીજીસીએ બીજી એરલાઇન્સને જેટની ટિકિટો સ્વીકાર કરવા અને તેના મુસાફરોને પોતાની ફ્લાઇટમાં સ્થાન આપવાના નિર્દેશ આપી શકે છે. એક્સપર્ટ હર્ષવર્ધનના મતે જો સરકારે અગાઉ હસ્તક્ષેપ કર્યો હોત તો જેટને એડવાન્સમાં ટિકિટ બુક કરતા રોકી શકી હોત અને મુસાફરોના રૂપિયા બચી ગયા હોત. એક રિપોર્ટ અનુસાર, કંપની ફરી શરૂ થાય તો મુસાફરોને તેમના રૂપિયા મળી શકે છે. તે સિવાય બેન્ક કંપનીની સંપત્તિ વેચીને રેશ્યોના આધાર પર મુસાફરોને રિફંડ આપી શકે છે. બીજી તરફ જેટ એરવેઝના કર્મચારીઓએ પોતાની બાકી સેલેરી અને કંપનીને મદદ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે નાણામંત્રી જેટલીને મળીને મદદની અપીલ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget