શોધખોળ કરો

ઉડાણ ઠપ્પ થતા અગાઉ જેટ એરવેઝે વેચી હતી 3500 કરોડની ટિકિટ, મુસાફરોને કેવી રીતે મળશે રિફંડ?

આ મુસાફરોએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા કરોડો રૂપિયા ફસાયેલા છે અને તેમને રિફંડ પણ મળી રહ્યું નથી.

  નવી દિલ્હીઃ જેટ એરવેઝની ઉડાણો ઠપ થવાના કારણે એ મુસાફરોએ નુકસાન ઉઠાવવું પડ્યુ છે જેણે આ એરલાઇન્સમાં એડવાન્સમાં ટિકિટ બુક કરાવી હતી. આ મુસાફરોએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા કરોડો રૂપિયા ફસાયેલા છે અને તેમને રિફંડ પણ મળી રહ્યું નથી. એટલું જ નહી જેટ એરવેઝ બંધ થઇ જતા હવે આ મુસાફરોએ અન્ય એરલાઇન્સમાં ઉંચી કિંમત સાથે ટિકિટ ખરીદવી પડી રહી છે. જાણકારોના મતે જે દિવસે જેટ એરવેઝની ઉડાણ બંધ થઇ ગઇ હતી તે સમય સુધીમાં કંપનીએ 3500 કરોડ રૂપિયાની ટિકિટ બુક કરી ચૂકી હતી. આ મુસાફરોને પોતાના રિફંડ માટે રાહ જોવી પડી શકે છે. એક્સપર્ટના મતે સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે જેથી નિયમો હેઠળ મુસાફરોને તેમના પૈસા મળે અથવા તો તેમને બીજી એરલાઇન્સમાં મુસાફરી કરાવવામાં આવે. ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ સુભાષ ગોયલનું કહેવું છે કે સરકાર અને ડીજીસીએ બીજી એરલાઇન્સને જેટની ટિકિટો સ્વીકાર કરવા અને તેના મુસાફરોને પોતાની ફ્લાઇટમાં સ્થાન આપવાના નિર્દેશ આપી શકે છે. એક્સપર્ટ હર્ષવર્ધનના મતે જો સરકારે અગાઉ હસ્તક્ષેપ કર્યો હોત તો જેટને એડવાન્સમાં ટિકિટ બુક કરતા રોકી શકી હોત અને મુસાફરોના રૂપિયા બચી ગયા હોત. એક રિપોર્ટ અનુસાર, કંપની ફરી શરૂ થાય તો મુસાફરોને તેમના રૂપિયા મળી શકે છે. તે સિવાય બેન્ક કંપનીની સંપત્તિ વેચીને રેશ્યોના આધાર પર મુસાફરોને રિફંડ આપી શકે છે. બીજી તરફ જેટ એરવેઝના કર્મચારીઓએ પોતાની બાકી સેલેરી અને કંપનીને મદદ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે નાણામંત્રી જેટલીને મળીને મદદની અપીલ કરી હતી.

ટોપ સ્ટોરી

"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાક જ કોમેડી કિંગનું મોત
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ

વિડિઓઝ

Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા
Hun To Bolish | હું તો બોલીશ | ગાંધીનગરમાં જામશે જંગ
Hun To Bolish | હું તો બોલીશ | સામાન્ય વરસાદમાં ખાડે ગયા રોડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાક જ કોમેડી કિંગનું મોત
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, આજે 5 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
વર્ષનો સૌથી મોટો IPO ખુલ્યો, જાણો ₹22,569 કરોડના NSE IPOમાં રોકાણ કરવું કે નહિ
US ફેડના નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં કડાકો, ખરીદતા પહેલાં જાણીલો આજના નવા ભાવ
US ફેડના નિર્ણયથી સોના-ચાંદીના ભાવમાં કડાકો, ખરીદતા પહેલાં જાણીલો આજના નવા ભાવ
UPI પેમેન્ટ પર દુકાનદાર માગે એક્સ્ટ્રા ચાર્જ તો શું કરવું, ક્યાં કરવી ફરિયાદ?
UPI પેમેન્ટ પર દુકાનદાર માગે એક્સ્ટ્રા ચાર્જ તો શું કરવું, ક્યાં કરવી ફરિયાદ?
અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના
અમિત શાહ, રાહુલ ગાંધી, યુવરાજ સિંહ અને અક્ષય કુમાર સહિતના મહાનુભવોએ PM મોદીને આપી બર્થડેની શુભકામના
PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?
PM Modi Birthday: કઈ બેંકમાં છે પીએમ મોદીનું ખાતું, ક્યાં આવેલી છે તેની બ્રાન્ચ?
Embed widget