શોધખોળ કરો

Mimi Chakraborty On Twitter: ખાવામાં નીકળ્યો વાળ, બંગાળી એક્ટ્રેસ મિમી ચક્રવર્તીએ એરલાઇન્સને લગાવી ફટકાર

Mimi Chakraborty Row: બંગાળી અભિનેત્રી અને રાજકારણી મિમી ચક્રવર્તીનો ગુસ્સો પ્રખ્યાત એરલાઈન્સ ફ્લાય અમીરાત પર ફાટી નીકળ્યો છે. મિમી ચક્રવર્તીએ ફૂડમાં વાળ નીકળવા બદલ એરલાઈન્સની ટીકા કરી હતી.

Mimi Chakraborty On Fly Emirates: જો આપણે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ એક્ટ્રેસની વાત કરીએ તો તેમાં ચોક્કસપણે મિમી ચક્રવર્તીનું નામ સામેલ થશે. ફિલ્મી દુનિયાથી લઈને રાજનીતિના ગલિયારા સુધી મિમી ચક્રવર્તી ખૂબ જ ફેમસ છે. આ દરમિયાન મિમી ચક્રવર્તીનું નામ એક નવા વિવાદમાં ગરમાયું છે. મિમી ચક્રવર્તીનો આ વિવાદ પ્રખ્યાત એરલાઈન્સ ફ્લાય અમીરાત સાથે થયો છે. અભિનેત્રીના ફૂડમાં વાળ આવતાં તેણે એરલાઈન્સનો ક્લાસ લીધો છે.

ફ્લાય અમીરાત પર મિમી ચક્રવર્તીનો ગુસ્સો ફાટી નીકળ્યો

મંગળવારે મિમી ચક્રવર્તીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર નવીનતમ તસવીરો શેર કરી. મિમી ચક્રવર્તીના આ ફોટા આ એરલાઈન્સમાં ઉપલબ્ધ ફૂડના છે, જેમાં જમતી વખતે મિમીના જમવામાં વાળ દેખાઈ રહ્યો છે. જમવામાં વાળ આવતા જ મિમીનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તે ફલાય અમીરાત પર ભડકી ઉઠી અને ખરીખોટી સાંભળવી દીધી.

મિમી ચક્રવર્તીએ લગાવી ફટકાર 

આ બાબતને લઈને મિમી ચક્રવર્તીએ આ ટ્વિટમાં લખ્યું છે- પ્રિય અમીરાત, મને લાગે છે કે તમે ખૂબ મોટા થઈ ગયા છો, તમારી સાથે મુસાફરી કરી રહેલા લોકોની તમને બિલકુલ પરવા નથી. મારા મતે, ખોરાકમાં વાળ મળવો એ સારી બાબત નથી. મેં તમારી ટીમને આ બાબતે મેઈલ કર્યો છે, પરંતુ સંભવતઃ તમારી તરફથી માફી માંગવી કે કોઈ જવાબ આપવો જરૂરી નથી. હું જ્યારે જમતી હતી ત્યારે તમે આપેલા ભોજનમાંથી વાળ નીકળ્યો હતો. જો તમે કાળજી રાખતા હોવ તો સંપૂર્ણ વિગતો સાથે મારો મેઇલ જુઓ. આ રીતે મિમી ચક્રવર્તીએ અમીરાત એરલાઈન્સને ફટકાર લગાવી છે.

લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી હતી

મિમી ચક્રવર્તીના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક ટ્વિટર યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે- તમારા પોતાના વાળ નાખીને ફોટો લો મેડમ, આ ટ્રીક હવે જૂની થઈ ગઈ છે, કંઈક નવું લાવો. અન્ય એક યુઝરે લખ્યું છે કે અમીરાતે ભૂલ કરી હશે, તેમણે વાળ લઈને ટેસ્ટ કરવા જોઈએ કે તે કોના વાળ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget