શોધખોળ કરો

PM મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્યએ નોટબંધી લાગુ કરવા પર ઉઠાવ્યો સવાલ, જાણો વિગત

1/4
વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર, 2016નાં રોજ દેશમાં જૂની 1000 અને 500ની નોટો બંધ કરવાની જાહેરાત કરી નોટબંધી લાગુ કરી હતી. તેના સ્થાને 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તાજેતરના આરબીઆઈના આંકડા મુજબ 8 નવેમ્બર, 2016ના રોજ દેશભરમાં 15.41 લાખ કરોડ રૂપિયાની 1000 અને 500 રૂપિયાની જૂની નોટો ચલણમાં હતી, જેમાંથી 15.31 લાખ કરોડ રૂપિયા બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગયા છે.
વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર, 2016નાં રોજ દેશમાં જૂની 1000 અને 500ની નોટો બંધ કરવાની જાહેરાત કરી નોટબંધી લાગુ કરી હતી. તેના સ્થાને 2000 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. તાજેતરના આરબીઆઈના આંકડા મુજબ 8 નવેમ્બર, 2016ના રોજ દેશભરમાં 15.41 લાખ કરોડ રૂપિયાની 1000 અને 500 રૂપિયાની જૂની નોટો ચલણમાં હતી, જેમાંથી 15.31 લાખ કરોડ રૂપિયા બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગયા છે.
2/4
નોટબંધીના ફાયદાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, શું તમે નોંધ્યું કે નોટબંધી બાદ કરની આવકમાં વધારો થયો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કર પદ્ધતિને વિશેષ કરીને રીયલ એસ્ટેટમાં વધારે તર્ક સંગત બનાવી શકાય છે.
નોટબંધીના ફાયદાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, શું તમે નોંધ્યું કે નોટબંધી બાદ કરની આવકમાં વધારો થયો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, કર પદ્ધતિને વિશેષ કરીને રીયલ એસ્ટેટમાં વધારે તર્ક સંગત બનાવી શકાય છે.
3/4
સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં શમિકા રવિએ કહ્યું કે, નોટબંધીને લાગુ કરવાની રીત નિશ્ચિત સવાલ ઉઠવા લાયક છે. જેમકે અમે 2000 રૂપિયાની નોટ લાવ્યા. જે અમે મોટા મૂલ્યની નોટ હટાવવાના છીએ તેવા તર્કને નકારી કાઢે છે.
સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં શમિકા રવિએ કહ્યું કે, નોટબંધીને લાગુ કરવાની રીત નિશ્ચિત સવાલ ઉઠવા લાયક છે. જેમકે અમે 2000 રૂપિયાની નોટ લાવ્યા. જે અમે મોટા મૂલ્યની નોટ હટાવવાના છીએ તેવા તર્કને નકારી કાઢે છે.
4/4
નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નોટબંધી પર તાજેતર એક અહેવાલ આવ્યો હતો. આ અહેવાલમાં જે માહિતી સામે આવી હતી તેના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય શમિકા રવિએ નોટબંધી પ્રક્રિયા લાગુ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નોટબંધી પર તાજેતર એક અહેવાલ આવ્યો હતો. આ અહેવાલમાં જે માહિતી સામે આવી હતી તેના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય શમિકા રવિએ નોટબંધી પ્રક્રિયા લાગુ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget