શોધખોળ કરો

સચિન પાયલોટે દેશના ક્યા ટોચના મુસ્લિમ નેતાની પુત્રી સાથે ભાગીને કરેલાં લગ્ન ? સાસરિયાં રીસેપ્શનમાં પણ નહોતાં આવ્યાં........

1/7
 સચિન પાયલટના અભ્યાસ અને લવસ્ટોરીની વાત કરીએ તો પાયલટે સારા સાથે 2004માં લગ્ન કર્યા હતા. પાયલટે  પોતાનો અભ્યાસ દિલ્હી યૂનિવર્સિટીની સેન્ટ સ્ટીફંસ કોલેજમાંથી બીએની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેના બાદ ગાઝિયાબાદના આઈએમટી થી માર્કેટિંમાં ડિપ્લોમાં કર્યું અને આગળના અભ્યાસ માટે તે લંડન ગયા હતા. જ્યા તેણે પેનસિલ્વેનિયા યૂનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો.
સચિન પાયલટના અભ્યાસ અને લવસ્ટોરીની વાત કરીએ તો પાયલટે સારા સાથે 2004માં લગ્ન કર્યા હતા. પાયલટે પોતાનો અભ્યાસ દિલ્હી યૂનિવર્સિટીની સેન્ટ સ્ટીફંસ કોલેજમાંથી બીએની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેના બાદ ગાઝિયાબાદના આઈએમટી થી માર્કેટિંમાં ડિપ્લોમાં કર્યું અને આગળના અભ્યાસ માટે તે લંડન ગયા હતા. જ્યા તેણે પેનસિલ્વેનિયા યૂનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો.
2/7
 બન્નેએ એકબીજાને ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું અને બન્નેએ પોતાના સંબધની વાત પોતાના પરિવારને જાણ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બન્ને વચ્ચે સંપ્રદાયની દિવાલ ઊભી હતી. સચિન હિંદુ પરિવારમાંથી છે ત્યારે સારા મુસ્લિમ.
બન્નેએ એકબીજાને ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું અને બન્નેએ પોતાના સંબધની વાત પોતાના પરિવારને જાણ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બન્ને વચ્ચે સંપ્રદાયની દિવાલ ઊભી હતી. સચિન હિંદુ પરિવારમાંથી છે ત્યારે સારા મુસ્લિમ.
3/7
 લંડનમાં અભ્યાસ દરમિયાન સચિનની મુલાકાત સારા અબ્દુલ્લાહ સાથે થઈ હતી જ્યાં થોડાક સમય બાદ બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. સચિન પાયલટના પિતા રાજેશ પાયલટ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્ર મંત્રી હતા. જ્યારે સારા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાની પુત્રી અને અમર અબ્દુલ્લાની બહેન છે.
લંડનમાં અભ્યાસ દરમિયાન સચિનની મુલાકાત સારા અબ્દુલ્લાહ સાથે થઈ હતી જ્યાં થોડાક સમય બાદ બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. સચિન પાયલટના પિતા રાજેશ પાયલટ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્ર મંત્રી હતા. જ્યારે સારા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાની પુત્રી અને અમર અબ્દુલ્લાની બહેન છે.
4/7
 સચિન પાયલટે લગ્ન પહેલા રાજકારણમાં પગ મુકવાનું ક્યારેય વિચાર્યું નહોતું. પરંતુ તેમના પિતા રાજેશ પાયલટના નિધન બાદ તેણે રાજનીતિમાં પગ મુક્યો. અને સૌથી નાની વયે 2004માં લોકસભા ચૂંટણીમાં દોસા(રાજસ્થાન)થી મોટી જીત મેળવી હતી.
સચિન પાયલટે લગ્ન પહેલા રાજકારણમાં પગ મુકવાનું ક્યારેય વિચાર્યું નહોતું. પરંતુ તેમના પિતા રાજેશ પાયલટના નિધન બાદ તેણે રાજનીતિમાં પગ મુક્યો. અને સૌથી નાની વયે 2004માં લોકસભા ચૂંટણીમાં દોસા(રાજસ્થાન)થી મોટી જીત મેળવી હતી.
5/7
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની મોટી જીત થઇ છે. જેનો શ્રેય સચિન પાયલટને પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કૉંગ્રેસે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકેની કમાન સચિન પાયલટને સોંપી છે અને પાર્ટીના દિગ્ગજ નેતા અશોક ગહેલોતને મુખ્યમંત્રી બનાવ્યા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની મોટી જીત થઇ છે. જેનો શ્રેય સચિન પાયલટને પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કૉંગ્રેસે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકેની કમાન સચિન પાયલટને સોંપી છે અને પાર્ટીના દિગ્ગજ નેતા અશોક ગહેલોતને મુખ્યમંત્રી બનાવ્યા છે.
6/7
 બાદમાં સચિન અને સારાએ કોઈની પણ પરવા કર્યા વિના 15 જાન્યુઆરી 2004માં લગ્ન કરી લીધા હતા. લગ્નના રિશેપ્શનમાં સારાના પરિવારમાંથી એક પણ સભ્ય સામેલ થયા નહતા. સચિનના પરિવારે સારને ખૂબ સાથ આપ્યો. જો કે બાદમાં સમય સાથે અબ્દુલ્લા પરિવારે બન્નેના સંબંધને સ્વીકાર કરી લીધો.
બાદમાં સચિન અને સારાએ કોઈની પણ પરવા કર્યા વિના 15 જાન્યુઆરી 2004માં લગ્ન કરી લીધા હતા. લગ્નના રિશેપ્શનમાં સારાના પરિવારમાંથી એક પણ સભ્ય સામેલ થયા નહતા. સચિનના પરિવારે સારને ખૂબ સાથ આપ્યો. જો કે બાદમાં સમય સાથે અબ્દુલ્લા પરિવારે બન્નેના સંબંધને સ્વીકાર કરી લીધો.
7/7
 સચિનના પરિવારે બન્નેના લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. જ્યારે સારાને પણ તેના પિતા ફારુક અબ્દુલ્લાએ આ મામલે વાત કરવાનો ઇનકાર દીધો હતો. અનેક પ્રયાસો બાદ પણ સારાના પિતા લગ્ન માટે રાજી થયા નહતા.
સચિનના પરિવારે બન્નેના લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. જ્યારે સારાને પણ તેના પિતા ફારુક અબ્દુલ્લાએ આ મામલે વાત કરવાનો ઇનકાર દીધો હતો. અનેક પ્રયાસો બાદ પણ સારાના પિતા લગ્ન માટે રાજી થયા નહતા.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget