શોધખોળ કરો

8 લાખ વાર્ષિક આવક પર અનામત, શું આટલી આવક પર ઈનકમ ટેક્સમાં છૂટ આપશે મોદી સરકાર ?- શિવસેના

1/3
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જો તમે 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ઈનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવે તો હું માનું કે તમારી છાતી 56 ઈંચની નહી 256 ઈંચની છે. ઉલ્લેખનીય છે કે શિવસેના સ્થાનીય લોકાધિકાર સમિતિની બેઠકમાં ફરી એક વખત મરાઠી અનામતનો મુદ્દો ઉઠ્યો છે. શિવસેનાના નેતા મનોહર જોશી, મંત્રી સુભાષ દેસાઈ, સાંસદ આનંદરાવ અડસુલે કહ્યું, કે મહારાષ્ટ્રમાં નોકરીઓમાં 80 ટકા ભૂમિપુત્રોને પ્રાથમિક્ત આપવામાં આવે. મંત્રી દેસાઈએ કહ્યું, જો સ્થાનિકોને અનામતમાં જગ્યા નહી આપવામાં આવે તો શિવસેના પોતાની સ્ટાઈલમાં જવાબ આપશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જો તમે 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ઈનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવે તો હું માનું કે તમારી છાતી 56 ઈંચની નહી 256 ઈંચની છે. ઉલ્લેખનીય છે કે શિવસેના સ્થાનીય લોકાધિકાર સમિતિની બેઠકમાં ફરી એક વખત મરાઠી અનામતનો મુદ્દો ઉઠ્યો છે. શિવસેનાના નેતા મનોહર જોશી, મંત્રી સુભાષ દેસાઈ, સાંસદ આનંદરાવ અડસુલે કહ્યું, કે મહારાષ્ટ્રમાં નોકરીઓમાં 80 ટકા ભૂમિપુત્રોને પ્રાથમિક્ત આપવામાં આવે. મંત્રી દેસાઈએ કહ્યું, જો સ્થાનિકોને અનામતમાં જગ્યા નહી આપવામાં આવે તો શિવસેના પોતાની સ્ટાઈલમાં જવાબ આપશે.
2/3
 શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, દેશમાં જાતિઓનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. મરાઠા અનામત હજુ કોર્ટમાં અટક્યું છે. મોદી સરકારે આર્થિક પછાત માટે અનામતની જાહેરાત કરી દિધી. તેમણે કહ્યું, તમે 8 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને અનામત આપી તો હવે 2.50 લાખથી લઈને 8 લાખ સુધી વાર્ષિક આવક પર ઈનકમ ટેક્સ પણ માફ કરો.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, દેશમાં જાતિઓનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. મરાઠા અનામત હજુ કોર્ટમાં અટક્યું છે. મોદી સરકારે આર્થિક પછાત માટે અનામતની જાહેરાત કરી દિધી. તેમણે કહ્યું, તમે 8 લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને અનામત આપી તો હવે 2.50 લાખથી લઈને 8 લાખ સુધી વાર્ષિક આવક પર ઈનકમ ટેક્સ પણ માફ કરો.
3/3
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાને લઈને ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ કેંદ્રની મોદી સરકારને પુછ્યું છે કે 8 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા લોકોને મોદી સરકારે અનામત આપી છે. તો શું એટલી આવક પર હવે સરકાર ઈનકમ ટેક્સમાં છૂટ આપશે? ગરીબ સવર્ણોને 10 ટકા અનામત પર કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દિધી હતી.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાને લઈને ફરી એક વાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ કેંદ્રની મોદી સરકારને પુછ્યું છે કે 8 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા લોકોને મોદી સરકારે અનામત આપી છે. તો શું એટલી આવક પર હવે સરકાર ઈનકમ ટેક્સમાં છૂટ આપશે? ગરીબ સવર્ણોને 10 ટકા અનામત પર કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દિધી હતી.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
IND vs ENG: ટીમ ઈન્ડિયા 358 રનમાં ઓલઆઉટ, રિષભ પંત અડધી સદી; બેન સ્ટોક્સની 5 વિકેટ
IND vs ENG: ટીમ ઈન્ડિયા 358 રનમાં ઓલઆઉટ, રિષભ પંત અડધી સદી; બેન સ્ટોક્સની 5 વિકેટ
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
ભારત-UKની ડીલથી પીવાવાળાને મોજ પડી જશે, જાણો કઈ કઈ વસ્તુ થશે સસ્તી
ભારત-UKની ડીલથી પીવાવાળાને મોજ પડી જશે, જાણો કઈ કઈ વસ્તુ થશે સસ્તી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Jetpur-Porbandar Rain: જેતપુર-પોરબંદર નેશનલ હાઈવે પર ભારે વરસાદ | Rain Updates | 24-7-2025
Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
IND vs ENG: ટીમ ઈન્ડિયા 358 રનમાં ઓલઆઉટ, રિષભ પંત અડધી સદી; બેન સ્ટોક્સની 5 વિકેટ
IND vs ENG: ટીમ ઈન્ડિયા 358 રનમાં ઓલઆઉટ, રિષભ પંત અડધી સદી; બેન સ્ટોક્સની 5 વિકેટ
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
ભારત-UKની ડીલથી પીવાવાળાને મોજ પડી જશે, જાણો કઈ કઈ વસ્તુ થશે સસ્તી
ભારત-UKની ડીલથી પીવાવાળાને મોજ પડી જશે, જાણો કઈ કઈ વસ્તુ થશે સસ્તી
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
શું એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન ખાવાથી સેક્સની ઈચ્છા ઓછી થવા લાગે છે? નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન ખાવાથી સેક્સની ઈચ્છા ઓછી થવા લાગે છે? નિષ્ણાતોએ આપ્યો જવાબ
હરિયાળી ત્રીજ પર મહાસંયોગ, આ 4 રાશિઓની મહિલાઓને મળશે મનગમતો જીવનસાથી અને અપાર સંપત્તિ
હરિયાળી ત્રીજ પર મહાસંયોગ, આ 4 રાશિઓની મહિલાઓને મળશે મનગમતો જીવનસાથી અને અપાર સંપત્તિ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.