શોધખોળ કરો

HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ

HEALTH : જો તમારે માનસિક રીતે સ્વસ્થ અને સક્રિય રહેવું હોય તો તમારે આવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જેથી મગજ સ્વસ્થ અને સક્રિય રહે.

HEALTH : કોરોના પછી લોકોને અનેક પ્રકારની માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગી છે, જેની યાદશક્તિ પર પણ અસર થાય  છે. કેટલાક લોકો ચિંતા અને ઉંઘ ન આવવાની સમસ્યાથી પણ પરેશાન રહે છે. લાંબા સમય સુધી ઘરમાં રહેવાથી પણ ઘણી સમસ્યાઓ આવે છે. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે, તમારે તમારા માનસિક સ્વાસ્થ્યની ખૂબ કાળજી લેવાની જરૂર છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા મનને તેજ અને સક્રિય બનાવી શકો છો. 

કોળાના બીજ : કોળાના બીજ મગજને સ્વસ્થ અને સક્રિય બનાવવા માટે પણ ફાયદાકારક છે. કોળાના બીજ ઝીંકથી ભરપૂર હોય છે, જે યાદશક્તિને સુધારે છે. આ સિવાય એન્ટીઓક્સીડેન્ટ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન પણ પૂરતા પ્રમાણમાં હોય છે. કોળાના બીજ મગજને સંપૂર્ણ ઉર્જા આપે છે. તેનાથી વિચારવાની ક્ષમતા સુધરે છે સાથે જ મગજનો વિકાસ પણ સારો થાય છે.

અખરોટ : માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે તમારે રોજ અખરોટ ખાવા જોઈએ. અખરોટ મગજને તેજ અને સ્વસ્થ રાખે છે. અખરોટમાં એવા પોષક તત્વો હોય છે, જેના કારણે મગજ તેજ અને સક્રિય બને છે. અખરોટમાં વિટામિન ઇ, કોપર, મેંગેનીઝ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

ઈંડા :  ઈંડામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. ઇંડા શરીર અને મન બંને માટે ઉત્તમ ખોરાક છે. ઈંડામાં વિટામિન બી અને કોલિન જેવા પોષક તત્વો હોય છે, જે મગજને સ્વસ્થ રાખે છે. વિટામિન બી ડિપ્રેશન અને ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે. તો કોલિન મગજની શક્તિ વધારે છે.

ડાર્ક ચોકલેટ :  ડાર્ક ચોકલેટ મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ડાર્ક ચોકલેટ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, તેટલા જ તેના ફાયદા પણ છે. કોકોમાંથી બનેલી ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેને ખાવાથી ચિંતા, તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે.

લીલા શાકભાજી :  મનને સ્વસ્થ રાખવા માટે તમારે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો પણ સમાવેશ કરવો જોઈએ. લીલા શાકભાજી ખાવાથી મન મજબૂત થાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે, તમારે પાલક, બ્રોકોલી અને કાલે જેવા શાકભાજી ખાવામાં સામેલ કરવું જોઈએ. આ શાકભાજીમાં વિટામિન K, ફોલેટ, બીટા કેરોટીન અને લ્યુટીન જેવા પોષક તત્વો હોય છે. જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget