શોધખોળ કરો

Health Tips: ફળોનું સેવન કરતા પહેલા આ ફેક્ટસ જાણો, નહિ તો થશે નુકસાન

Ways to eat fruits: ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી મનાય છે. ફળો પોષક તત્વોનો ભંડાર છે પરંતુ જો ફળોનું સેવન અયોગ્ય સમયે અને અયોગ્ય ફૂડ સાથે કરાય તો એ નુકસાનકારક સાબિત થાય છે

Fruits And Vegetables: મોટાભાગના લોકો ફિટ રહેવા માટે ફળોનું સેવન કરે છે.પરંતુ કેટલાક ફળો એકસાથે ન ખાવા જોઈએ. આમ કરવાથી તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.આવી સ્થિતિમાં અમે અહીં જણાવીશું કે તમે કયા ફળોનું એકસાથે સેવન ન કરવું જોઇએ?

મોટાભાગના લોકો ફિટ રહેવા માટે ફળોનું સેવન કરે છે. ભૂખ સંતોષવાનો આ પણ સારો ઉપાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રુટ સલાડ બનાવતી વખતે જો તેમાં મૂકવામાં આવેલ ફ્રુટ કોમ્બિનેશનનું યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે.

ગાજર અને સંતરાનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.આ બે વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી હાર્ટબર્ન થઈ શકે છે અને કિડનીને નુકસાન થઈ શકે છે.આ સંયોજન સ્વાસ્થ્ય માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આ બે ફળ એકસાથે ખાવાથી એસિડિસિસ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે.

અનાનસમાં બ્રોમેલેન તત્વ જોવા મળે છે. તે એક એન્ઝાઇમ છે જે અનાનસના રસમાંથી બહાર આવે છે. તેના દૂધના સંપર્કમાં આવવાથી ગેસ, ઉબકા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

ઘણા લોકો ફળો પર લીંબુ નીચોવીને ખાય છે. પરંતુ જો તમે પપૈયું ખાતા હોવ તો આવું કરવાની ભૂલ ન કરો. તમને જણાવી દઈએ કે પપૈયું અને લીંબુ ઘાતક મિશ્રણ છે અને તેનાથી એનિમિયા અને હિમોગ્લોબિનનું અસંતુલન થઈ શકે છે.

ફળો સાથે શાકભાજીનું સેવન કરવાથી પેટમાં ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે જેનાથી ઝાડા, માથાનો દુખાવો અને દુખાવો થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો .                                                                                   

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget