શોધખોળ કરો

Summer Diet: મહામારીના સમયમાં ગરમીમાં સ્વસ્થ અને હાઇડ્રેઇટ રહેવા માટે ફોલો કરો આ ડાયટ ચાર્ટ

Summer Diet ગરમીની સિઝનમાં ખુદને હાઇડ્રેઇટ રાખવી ખૂબ જ જરૂરી છે. આ માટે આપને લિકવિટ ડાયટ અપનાવવું જોઇએ. કોરોનાની મહામારીથી બચવા માટે પણ તબીબો વધુ પ્રવાહી લેવાની સલાહ આપે છે.

Summer Diet ગરમીની સિઝનમાં શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પુરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. ગરમીમાં શરીરમાં પાણીની પુરતી કરવા માટે તબીબ પાણીદાર ફળો, જ્યુસ, વગેરેનું સેવન કરવાની સલાહ આપે છે. મુંબઇમાં રહેનાર પ્રમાણિત પોષણ વિશેષજ્ઞ કરિશ્મા ચાવલાના મત મુજબ પાણીનું સ્તર બનાવી રાખવા માટે લિકવિડ ડાઇટનું સેવન કરવું જરૂરી બની જાય છે.

લિકવિડ ડાયટમાં શું કરશો સામેલ

ડિહાઇડ્રેશનની સમસ્યા સૌથી વધુ ગરમીની સિઝનમાં થાય છે. ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે ઓછામાં ઓછું 4-5 લિટર પાણી પીવું જોઇએ. ઉપરાંત નારિયેળ પાણી, વેજિટેબલ જ્યુસ, ફ્રૂટ જ્યુસ, શેરડીનું જ્યુસ પણ શરીરમાં પાણીની કમીને દૂર કરે છે.

ગરમીની સિઝનમાં હંમેશા લાઇટ ડાયટ જ પ્રીફર કરવું જોઇએ.જેના કારણે સરળતાથી પાચન થઇ જાય અને એસિડીટી ગેસની સમસ્યા ન ઉદભવે.

જો આપ બાજરાની રોટી લેતા હો તો ગરમીની સિઝનમાં બાજરાના બદલે જુવારની રોટી લેવી સ્વાસ્થ્ય માટે વધુ હિતાવહ છે.

ગરમીની સિઝનમાં શરીરને કૂલ રાખવા માટે ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ગરમીની સિઝનમાં શરીરમાં સોજાની સમસ્યા વધી શકે છે. આ સ્થિતિમાં પણ લિકવિટને વધુ ડાયટમાં સામેલ કરવાથી આ સમસ્યાથી મુક્તિ મળી શકે છે.

ગરમીની સિઝનમાં તળેલો અને સ્પાઇસી આહાર લેવાનું અવોઇડ કરવું જોઇએ. ગરમીની સિઝનમાં સ્પાઇસી અને તળેલા ઓઇલી ફૂડના કારણે એસિડીટ. અપચો અને ગેસન સમસ્યા સર્જાઇ શકે છે. ગરમીની સિઝનમાં હળવો અને સુપાચ્ય આહાર જ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.

ગરમીની સિઝનમાં શેરડીનું જ્યુસ ઉપકારક છે. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી તે શરીરની સાથે સ્કિનને પણ હેલ્થી રાખે છે. શેરડીનો રસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તે પિંગમેટેશન અને ફ્રી રેડિકલ્સની અસરને પણ ઓછી કરે છે.

ગરમીની સિઝનમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ગરમીમાં જતાં પહેલા શરીરના રક્ષણ માટે સંપૂર્ણ કવર કરવું જરૂરી છે. સ્કિનને સંભાળ માટે બહાર નીકળતાની 15 મિનિટ પહેલા સનસ્કિન ક્રિમ લગાવવાનું ન ભુલવું જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
શું ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો થઈ શકે છે ધરપકડ? જાણો શું કહે છે નિયમ
શું ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો થઈ શકે છે ધરપકડ? જાણો શું કહે છે નિયમ
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Embed widget