શોધખોળ કરો

Crime: તાંત્રિક વિધિના નામે 5 લાખ ગુમાવતા યુવકે કરી આત્મહત્યા, પ્રેમિકાને વશ કરવાના બહાને મિત્રએ છેતર્યો

Ahmedabad Crime: દિવસે દિવસે તાંત્રિક વિધિના ખેલ વધી રહ્યાં છે, તાજેતરમાં જ અમદાવાદના એક યુવાને તાંત્રિક વિધિના ચક્કરમાં જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે

Ahmedabad Crime: દિવસે દિવસે તાંત્રિક વિધિના ખેલ વધી રહ્યાં છે, તાજેતરમાં જ અમદાવાદના એક યુવાને તાંત્રિક વિધિના ચક્કરમાં જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે. અસલાલી વિસ્તારમા રહેતા એક યુવકે તાંત્રિક વિધિના નામે 5 લાખ ગુમાવ્યા બાદમાં આત્મહત્યા કરી લીધી હોવાની વાત સામે આવી છે, ખરેખરમાં આ સમગ્ર મામલો પ્રેમિકાને તાંત્રિક વિધિ કરાવીને વશ કરવાનો હોવાનું ખુલ્યુ છે. 

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં એક યુવાનને પ્રેમિકાને વશ કરવાનો અખતરો ભારે પડ્યો છે, અંતે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદ શહેરમાં આવેલા અસલાલી વિસ્તારમાં એક યુવક પ્રેમિકાના પ્રેમમાં પાગલ હતો. આ દરમિયાન પ્રેમી યુવક જેનુ નામ દર્શન કાછડિયા છે. આ સમગ્ર મામલે દર્શનના મિત્ર લલિત ગુપ્તાએ પ્રેમિકાને વશ કરવા માટે તાંત્રિક વિધિ કરાવવાના બહાને 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. માહિતી પ્રમાણે તાંત્રિક વિધિના બહાને પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાથી યુવાન દર્શન કાછઢિયાએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક દર્શન કાછડિયાએ ગત 9 મે 2023ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, બાદમાં તેના ફોનની તપાસ કરતાં સુસાઇડ નૉટ મળી આવી હતી. હાલમાં આ મામલે દર્શન કાછડિયાના મિત્ર લલિત ગુપ્તા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

                                                                                                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
Embed widget