શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Adani Group: LICના 30,000 કરોડ રૂપિયા જોખમમાં! જાણો અદાણી રોકાણની રકમ હવે કેટલી થઈ ગઈ

અદાણી ગ્રૂપના લિસ્ટેડ દસમાંથી આઠ શેરો ઘટ્યા હતા. આનાથી ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે.

Adani Group: દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસી (LIC) એ અદાણી ગ્રૂપની દસમાંથી સાત કંપનીઓમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું હતું. 24 જાન્યુઆરીના રોજ આ રોકાણનું મૂલ્ય 81,268 કરોડ રૂપિયા હતું. પરંતુ હવે તે ઘટીને 33,149 કરોડ રૂપિયા થઈ ગયું છે. અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રુપનું માર્કેટ કેપ 60 ટકાથી વધુ વધ્યું છે. શેરોમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અદાણી ગ્રુપના શેરમાં LICનો નફો ઘટીને માત્ર 3,000 રૂપિયા થયો છે. જો અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ આમ જ ચાલુ રહેશે તો LICને મોટું નુકસાન થઈ શકે છે. અદાણી ગ્રુપને 24મી જાન્યુઆરીના રોજ આવેલા એક રિપોર્ટથી મોટો ફટકો પડ્યો છે. ગ્રુપનું માર્કેટ કેપ 60 ટકા ઘટ્યું છે.

LICએ 30 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેણે અદાણી ગ્રૂપના શેર્સમાં રૂ. 30,127 કરોડનું રોકાણ કર્યું છે. 27 જાન્યુઆરીના રોજ આ રોકાણનું મૂલ્ય 56,142 કરોડ રૂપિયા હતું. ડિસેમ્બર ક્વાર્ટરના ત્રિમાસિક શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, LIC એ અદાણી ગ્રૂપની સાત કંપનીઓમાં રોકાણ કર્યું હતું. તેમાં ACC, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અંબુજા સિમેન્ટ્સનો સમાવેશ થાય છે. 30 સપ્ટેમ્બર, 2022ના આંકડાઓ અનુસાર, LICની કુલ સંપત્તિ અંડર મેનેજમેન્ટ (AUM) 41.66 લાખ કરોડ રૂપિયા હતી. LICએ કહ્યું હતું કે અદાણી ગ્રૂપમાં તેનું રોકાણ તેની કુલ AUMના એક ટકાથી પણ ઓછું છે.

અદાણી ગ્રૂપના લિસ્ટેડ દસમાંથી આઠ શેરો ઘટ્યા હતા. આનાથી ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 60 ટકાથી વધુ ઘટીને રૂ. 7.38 લાખ કરોડ થયું છે. અદાણી રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે અનેક પગલાં લઈ રહી છે પરંતુ હજુ સુધી તેની કોઈ અસર દેખાઈ રહી નથી. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે.

ગુરુવારના સત્રમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. અને આ સતત પાંચમું ટ્રેડિંગ સેશન છે જ્યારે ભારતીય બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ભારતીય શેરબજારના રોકાણકારોના રૂ. 7.50 લાખ કરોડનું નુકસાન થયું છે. અને જ્યારથી અદાણી જૂથ વિરુદ્ધ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો છે, ત્યારથી ભારતીય બજારના રોકાણકારોને 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Embed widget