શોધખોળ કરો

CIBIL: 750 થી ઉપર રાખવા માંગો છો ક્રેડિટ સ્કોર, Credit Card ના ઉપયોગ સમયે રાખો આ ખાસ ધ્યાન

ડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જેથી તમારો ક્રેડિટ સ્કોર ઓછો ન થાય.

Credit Card નો ઉપયોગ આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ કરે છે. ક્રેડિટ કાર્ડની મદદથી તમે શોપિંગ અને રોજિંદા ખર્ચ પર રિવર્ડ મેળવી શકો છો, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે વિવિધ કારણોસર ક્રેડિટ કાર્ડના ઉપયોગને કારણે CIBIL અથવા ક્રેડિટ સ્કોર નીચે જાય છે, જેના કારણે તમારી લોન એપ્લિકેશન અથવા  લોન નકારવામાં આવે છે અથવા લોન ખૂબ ઊંચા વ્યાજે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જેથી તમારો ક્રેડિટ સ્કોર ઓછો ન થાય. જો તમારા ખાતામાં વધારે પૈસા નથી અને તમને કોઈ શોપિંગ અથવા કામ માટે પૈસાની જરૂર છે, તો આ જરૂરિયાત ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી પૂરી કરી શકાય છે.

ક્રેડિટનો ઉપયોગ ઓછો રાખો

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ હંમેશા ક્રેડિટ ઉપયોગ રેશ્યોને ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા કોઈપણ ક્રેડિટ કાર્ડનો યૂટિલાઈનજેશ રેશ્યો 30 ટકાથી વધુ ન હોવો જોઈએ. જો તે આનાથી વધી જાય તો તે તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરે છે. જો તમે એક મહિનામાં તમારી ક્રેડિટ લિમિટના 30 ટકાથી વધુનો ઉપયોગ કર્યો હોય, તો તમે સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવે તે પહેલાં થોડી રકમ ચૂકવીને ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો ઘટાડી શકો છો.

સમયસર બિલ ચૂકવો

ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવા જોઈએ. જો તમે કોઈ બિલમાં વિલંબ કરો છો અથવા નિયત તારીખ પછી તેને જમા કરો છો, તો તેની અસર તમારા ક્રેડિટ સ્કોર પર લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર, લોનનો કોઈ હપ્તો મોડો ચૂકવવો જોઈએ નહીં.

એકથી વધુ અનસિક્યોર્ડ લોન ન લો

વ્યક્તિએ એક કરતાં વધુ પર્સનલ લોન ન લેવી જોઈએ કારણ કે જ્યારે તમે વારંવાર પર્સનલ લોન લો છો, ત્યારે બેંક તમને આર્થિક રીતે અસ્થિર વ્યક્તિ માને છે અને તેની સીધી નકારાત્મક અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે.

જૂના ક્રેડિટ કાર્ડ બંધ ન કરો

ઘણી વખત લોકો તેમના જૂના ક્રેડિટ કાર્ડને બંધ કરી દે છે કારણ કે તેઓ ઉપયોગમાં નથી. આના કારણે, તે ક્રેડિટ કાર્ડ સંબંધિત તેમનો તમામ નાણાકીય વ્યવહાર સમાપ્ત થઈ જાય છે અને  ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર થાય છે.  

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Embed widget