શોધખોળ કરો

Investment tips : ક્યારેય ફીકી નથી પડતી સોનાની ચમક, જાણો 5 વર્ષમાં કેટલું તગડુ વળતર આપ્યુ

વિતેલા કેટલાક વર્ષથી સોનાની કિંમતમાં વધારો આવ્યો છે પરંતુ વળતરની દૃષ્ટિએ તેની ચમક પણ વધી છે.

દિવાળી, ધનતેર, ઓણમ જેવા તહેવાર પર ભારતમાં સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે પરંતુ રોકાણની દ્રષ્ટિએ પણ આ શાનદાર પ્રદર્શન આપતી એસેટ્સ છે. સોનાએ કોઈપણ પરિસ્થિતિમાં પોતાના રોકાણકારોને નિરાશન નથી કર્યા. એક અંદાજ અનુસાર છેલ્લા દસ વર્ષમાં સોના પર વાર્ષિક 10.7 ટકા અને 15 વર્ષમાં વાર્ષિક 11.9 ટકા વળતર મળ્યું છે. 5 વર્ષમાં 34 ટકા વધી સોનાની કિંમત વિતેલા કેટલાક વર્ષથી સોનાની કિંમતમાં વધારો આવ્યો છે પરંતુ વળતરની દૃષ્ટિએ તેની ચમક પણ વધી છે. જે લોકોએ 30થી 35 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનું ખરીદ્યું હતું તેમને હવે 50થી 52 હજાર રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. વિતેલા કેટલાક સમયમાં વથર એટલું જોરદાર મળ્યું છે કે આટલું વળતર કોઈ અન્ય એસેટ્સ ક્લાસમાં નથી મળ્યું. ભારતમાં હાલમાં જ્વેલરીની માગ થોડી ઘટી છે પરંતુ એ કામચલાઉ ટ્રેન્ડ છે. બીજી બાજુ ગોલ્ડ ઈટીએફની માગ વધી છે. સરકારના ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન પણ વધ્યું છે અને સિક્કા અને ગોલ્ડ બારના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સોનાની કિંમતમાં 34 ટકાનો ઉછાળો આવ્યો છે. એવામાં સોનામાં રોકાણ કરવાની કોણ ના પાડી શકે. ફિઝિકલ ગોલ્ડ ખરીદવું પણ ઘણું ફાયદાકારક ફિઝિકલ ગોલ્ડ ખરીદવાનું પણ ફાયદાકારક છે. તહેવાર અને અન્ય શુભ અવસરો પર ખરીદવામાં આવેલ સોનું તરત જ વેચીને રૂપિયા મેળવી શકાય છે અને એ રીતે પણ ફાયદાકારક રોકાણ છે. ગોલ્ડમાં રોકાણ લિક્વિડિટી પ્રમાણે સૌથી સારું રોકાણ માનવામાં આવે છે. તેને ગમે ત્યારે વેચીને રોકણ મેળવી શકાય ચે. કોમોડિટી માર્કેટના વિશ્લેષકોનું માનવું છે કે, સોનાની કિંમતમાં હજુ પણ ઉછાળો આવશે. અમેરિકાના રાહત પેકેજ બાદ ડોલરમાં મજબૂતી આવશે. તેનાથી અન્ય કરન્સી હોલ્ડર માટે સોનું મોઘું થઈ જશે. વૈશ્વિક બજારના ટ્રેન્ડની અસર ભારત પર પણ પડશે અને અહીં પણ સોનું મોંઘુ થશે. એવામાં જો સોનામાં રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Advertisement

વિડિઓઝ

Rajkot BJP news: રાજકોટ શહેર ભાજપમાં ફરી સામે આવ્યો જુથવાદ, મનપાના શાસકપક્ષના નેતાનો બળાપો
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજા કરશે જમાવટ!
Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
લશ્કરના કમાન્ડરે ખોલી પાકિસ્તાનની પોલ,જાણો ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યો આતંકી
લશ્કરના કમાન્ડરે ખોલી પાકિસ્તાનની પોલ,જાણો ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યો આતંકી
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
Embed widget