શોધખોળ કરો

GST On Cryptocurrency: ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ લાદ્યા બાદ સરકાર હવે GST વસૂલવાની તૈયારીમાં

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)માં વિચાર-મંથન ચાલી રહ્યું છે અને GST કાઉન્સિલમાં આ અંગે પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે.

GST On Cryptocurrency: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા રોકાણકારોને બજેટમાં ઝટકો લાગ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સીમાંથી થયેલી આવક પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી છે. પરંતુ હવે સરકાર ક્રિપ્ટોકરન્સી પર પણ GST લાદવાનું વિચારી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ લાદ્યા બાદ હવે સરકાર ડિજિટલ કરન્સીના માઇનિંગ અને સપ્લાય પર GST લાદવાનું વિચારી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)માં વિચાર-મંથન ચાલી રહ્યું છે અને GST કાઉન્સિલમાં આ અંગે પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે.

CBICના અધ્યક્ષ વિવેક જોહરીના જણાવ્યા અનુસાર, ડિજિટલ અસ્કયામતોના ઘણા પાસાઓ છે જે GSTના દાયરામાં આવે છે. બજેટમાં 1 એપ્રિલ, 2022થી વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સી પર 30 ટકા કેપિટલ ગેઈન ટેક્સ લાદવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હવે ડિજિટલ એસેટ્સમાં અન્ય પ્રકારના વ્યવહારો પર GST લગાવી શકાય છે. સીબીઆઈસીના ચેરમેનના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ અથવા એક્સચેન્જ પ્રોવાઈડરની સેવાઓ કરપાત્ર સેવાઓની શ્રેણીમાં આવે છે અને તે કરને પાત્ર છે. પરંતુ પુરવઠાને લગતા ઘણા પ્રશ્નો પર હજુ વિચાર કરવાની જરૂર છે જેમાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. જો કે, GST કાઉન્સિલની આગામી બેઠક વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ માર્ચમાં મળવાની ધારણા છે.

બિટકોઇન માઇનિંગ શું છે?

ક્રિપ્ટો માઇનિંગ અથવા બિટકોઇન માઇનિંગનો અર્થ છે કોયડાઓ ઉકેલીને નવા બિટકોઇન્સ બનાવવા. જે રીતે કોઈ વ્યક્તિ પૈસા ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્ઝેક્શન કરે છે, તે પહેલા તેને બેંક પાસે માન્ય કરે છે અને પછી તેને ટ્રાન્સફર કરવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીના કિસ્સામાં, ટ્રાન્ઝેક્શન વેલિડેટર સિક્કો મોકલનાર અને પ્રાપ્ત કરનાર વચ્ચે કોમ્પ્યુટર દ્વારા માન્ય કરવામાં આવે છે. આ મહેનતના બદલામાં તેમને બિટકોઈન્સ મળે છે. જેને બિટકોઈન માઈનિંગ કહેવામાં આવે છે. આ માઇનિંગ તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સીમાં થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Char Dham Yatra: ચારધામ યાત્રાએ જતાં પહેલા આ વિડીયો જોઈ લો, યમુનોત્રીનો વીડિયો વાયરલBhavnagar: સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના કારણે મહિલા દર્દીના મોતનો આરોપનવસારી જિલ્લામાં કરુણ ઘટના, દાંડીના દરિયામાં ડુબતા પરિવારના બે લોકોના મોતValsad: નેશનલ હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ભીષણ અકસ્માત, 14થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કરા સાથે વરસ્યો વરસાદ, પાકને નુકસાન થવાની ભીતી
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, ભારે વરસાદને કારણે પતરાના શેડ ઉડ્યા
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- 4 જૂન પહેલા શેર ખરીદી લેજો, પછી જોરદાર તેજી થશે!
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
CBSE 12th Result 2024: સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
પાન કાર્ડને આધાર સાથે હજુ સુધી લિંક નથી કર્યું તો થઇ જાવ સાવધાન, થશે આ નુકસાન
Embed widget