શોધખોળ કરો

હવે NEFT અને RTGSથી ફંડ ટ્રાન્સફર કરવા પર આ તારીખથી નહીં લાગે કોઈ ચાર્જ, RBIએ આપ્યા આદેશ

જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા.

નવી દિલ્હીઃ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે NEFTની સુવિધાને 24 કલાક અને સાત દિવસ કર્યા બાદ હવે ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બેંકોને આદેશ આપ્યો છે કે તે બચત ખાતાધારકો માટે NEFT અને RTGS દ્વારા કરવામાં આવનાર તમામ ઓનલાઈન પેમેન્ટ્સને ફ્રી કરે. અનેક બેંકોએ આ પહેલાથી ફ્રી કરી દીધા છે અને હવે બાકાની બેંકોને આગામી મહિનાથી ફ્રી કરવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ આ સપ્તાહે જારી કરેલ એક મોટિફિકેશનમાં કહ્યું, ‘ડિજિટલ રિટેલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સભ્ય બેંકો પોતાના બચત ખાતા ધારકો દ્વારા ઓનલાઈન એનઈએફટી સિસ્ટમ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ નહીં લે.’ આ નિયમ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2020થી લાગુ થશે. જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા. આરબીઆઈએ બેંકોને નિર્દેશ આપ્યા હતા કે તે તેો લાભ ખાતાધારકો સુધી પહોંચાડે. ત્યાર બાદ એસબીઆઈ અને આઈસીસીઆઈ બેંક દ્વારા ઓનલાઈન એનઈએફટી ફ્રી કરી દેવામાં આવ્યા. ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈએ યોનો, ઇન્ટનરેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ગ્રાહકો માટે આઈએમપીસી, આરટીજીએસ અને એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શનને ફ્રી કર્યા છે. તેવી જ રીતે એચડીએફસી બેંકે એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જીસ નથી લગાવ્યા. નોંધનીય છે કે, આરબીઆઈએ હવે ગ્રાહકોને 24 કલાક અને સાતેય દિવસ એનઈએફટીથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપી છે. હવે ગ્રાહક રજાના દિવસો સહિત વર્ષમાં કોઈપણ દિવસ, કોઈપણ સમયે એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ પહેલા એનઈએફટીથી લેવડ દેવડ માત્ર બેંકના કામકાજી સમય દરમિયાન સવારે 8 કલાકથી સાડા છ કલાક સુધી થતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget