શોધખોળ કરો

હવે NEFT અને RTGSથી ફંડ ટ્રાન્સફર કરવા પર આ તારીખથી નહીં લાગે કોઈ ચાર્જ, RBIએ આપ્યા આદેશ

જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા.

નવી દિલ્હીઃ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે NEFTની સુવિધાને 24 કલાક અને સાત દિવસ કર્યા બાદ હવે ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બેંકોને આદેશ આપ્યો છે કે તે બચત ખાતાધારકો માટે NEFT અને RTGS દ્વારા કરવામાં આવનાર તમામ ઓનલાઈન પેમેન્ટ્સને ફ્રી કરે. અનેક બેંકોએ આ પહેલાથી ફ્રી કરી દીધા છે અને હવે બાકાની બેંકોને આગામી મહિનાથી ફ્રી કરવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ આ સપ્તાહે જારી કરેલ એક મોટિફિકેશનમાં કહ્યું, ‘ડિજિટલ રિટેલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સભ્ય બેંકો પોતાના બચત ખાતા ધારકો દ્વારા ઓનલાઈન એનઈએફટી સિસ્ટમ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ નહીં લે.’ આ નિયમ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2020થી લાગુ થશે. જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા. આરબીઆઈએ બેંકોને નિર્દેશ આપ્યા હતા કે તે તેો લાભ ખાતાધારકો સુધી પહોંચાડે. ત્યાર બાદ એસબીઆઈ અને આઈસીસીઆઈ બેંક દ્વારા ઓનલાઈન એનઈએફટી ફ્રી કરી દેવામાં આવ્યા. ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈએ યોનો, ઇન્ટનરેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ગ્રાહકો માટે આઈએમપીસી, આરટીજીએસ અને એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શનને ફ્રી કર્યા છે. તેવી જ રીતે એચડીએફસી બેંકે એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જીસ નથી લગાવ્યા. નોંધનીય છે કે, આરબીઆઈએ હવે ગ્રાહકોને 24 કલાક અને સાતેય દિવસ એનઈએફટીથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપી છે. હવે ગ્રાહક રજાના દિવસો સહિત વર્ષમાં કોઈપણ દિવસ, કોઈપણ સમયે એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ પહેલા એનઈએફટીથી લેવડ દેવડ માત્ર બેંકના કામકાજી સમય દરમિયાન સવારે 8 કલાકથી સાડા છ કલાક સુધી થતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today 5 June: ચાંદી 5,600 રૂપિયા થયું સસ્તુ, સોનાની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget