શોધખોળ કરો

હવે NEFT અને RTGSથી ફંડ ટ્રાન્સફર કરવા પર આ તારીખથી નહીં લાગે કોઈ ચાર્જ, RBIએ આપ્યા આદેશ

જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા.

નવી દિલ્હીઃ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે NEFTની સુવિધાને 24 કલાક અને સાત દિવસ કર્યા બાદ હવે ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બેંકોને આદેશ આપ્યો છે કે તે બચત ખાતાધારકો માટે NEFT અને RTGS દ્વારા કરવામાં આવનાર તમામ ઓનલાઈન પેમેન્ટ્સને ફ્રી કરે. અનેક બેંકોએ આ પહેલાથી ફ્રી કરી દીધા છે અને હવે બાકાની બેંકોને આગામી મહિનાથી ફ્રી કરવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ આ સપ્તાહે જારી કરેલ એક મોટિફિકેશનમાં કહ્યું, ‘ડિજિટલ રિટેલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સભ્ય બેંકો પોતાના બચત ખાતા ધારકો દ્વારા ઓનલાઈન એનઈએફટી સિસ્ટમ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ નહીં લે.’ આ નિયમ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2020થી લાગુ થશે. જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા. આરબીઆઈએ બેંકોને નિર્દેશ આપ્યા હતા કે તે તેો લાભ ખાતાધારકો સુધી પહોંચાડે. ત્યાર બાદ એસબીઆઈ અને આઈસીસીઆઈ બેંક દ્વારા ઓનલાઈન એનઈએફટી ફ્રી કરી દેવામાં આવ્યા. ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈએ યોનો, ઇન્ટનરેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ગ્રાહકો માટે આઈએમપીસી, આરટીજીએસ અને એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શનને ફ્રી કર્યા છે. તેવી જ રીતે એચડીએફસી બેંકે એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જીસ નથી લગાવ્યા. નોંધનીય છે કે, આરબીઆઈએ હવે ગ્રાહકોને 24 કલાક અને સાતેય દિવસ એનઈએફટીથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપી છે. હવે ગ્રાહક રજાના દિવસો સહિત વર્ષમાં કોઈપણ દિવસ, કોઈપણ સમયે એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ પહેલા એનઈએફટીથી લેવડ દેવડ માત્ર બેંકના કામકાજી સમય દરમિયાન સવારે 8 કલાકથી સાડા છ કલાક સુધી થતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget