શોધખોળ કરો

દેશના ખેડૂતોને લઈને નાણા મંત્રી નિર્મલા સીતારમણે શું કરી જાહેરાતો? જાણો

આ સ્કીમ અંતર્ગત દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આશરે 20 લાખ ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સિતારામણે ખેડૂતો માટે પણ કેટલીક જાહેરાત કરી હતી

નવી દિલ્હી: 2020ના સામાન્ય બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામણે ખેડૂતો માટે પણ કેટલીક જાહેરાત કરી હતી. સિતારામણે કહ્યું હતું કે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને ધ્યાનમાં રાખીને પીએમ કુસુમ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આશરે 20 લાખ ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે. આ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, આ પંપની મદદથી ખેડૂતોને પાણીની જે અછત રહે છે તેને પહોંચી વળવામાં લાભ મળશે. દેશના ખેડૂતોને લઈને નાણા મંત્રી નિર્મલા સીતારમણે શું કરી જાહેરાતો? જાણો આ ઉપરાંત નિર્મલા સીતારમણે પીપીપી મોડલના આધારે કિસાન રેલ ચલાવવાની પણ જાહેરાત કરી હતી. આ ટ્રેનનો ઉપયોગ કૃષી સામાન, ખેત પેદાશો જેવી કે દુધ, ફિશ, વગેરે વસ્તુઓને લાવવા લઈ જવા માટે કરાશે. આ સાથે જ કૃષી ઉડાન લોંચ કરવામાં આવશે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રૂટને આવરી લેવાશે. જૈવીક ખેતી પોર્ટલ અંતર્ગત ઓનલાઇન નેશનલ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માર્કેટને મજબુત બનાવવામાં આવશે. નિર્મલા સિતારામને દાવો કર્યો હતો કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે અને તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે કૃષી ક્ષેત્ર માટે 16 એક્શન પ્લાન તૈયાર કર્યા છે. આ પ્લાન 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટેનો છે. જેમાં પીએમ કુસુમ સ્કીમ, રેલ કિસાન અને કૃષી ઉડાન જેવી સ્કીમોને આવરી લેવાઇ છે. દેશના ખેડૂતોને લઈને નાણા મંત્રી નિર્મલા સીતારમણે શું કરી જાહેરાતો? જાણો દેવા માફી સહિતની અનેક આશા રાખી બેઠેલા ખેડૂતો માટે મોટી જાહેરાત આ બજેટમાં કરવામાં આવી નથી. નાબાર્ડ રિ-ફાઈનાન્સ સ્કીમને લંબાવવામાં આવશે. કૃષી ક્રેડિટનો ટાર્ગેટ 2020-21 માટે 15 લાખ કરોડ આંકવામાં આવ્યો છે. આ સાથે જ ખેડૂતોને 15 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનું આયોજન પણ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ,  57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, 57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત
રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપવાની કરી  જાહેરાત
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપવાની કરી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ જીતશે અર્બનનો જંગ?
Hun To Bolish : હું તો બોલીશ : રોફ અને રૂઆબ વચ્ચે શું ભેદ
Hun To Bolish : હું તો બોલીશ : ખાડા પૂરો, ટેક્સ પણ ભરો!
Morbi News : મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસનો પાટીદાર સમાજે કર્યો વિરોધ
Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ,  57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, 57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત
રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, RBI ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે જાહેરાત
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
Weather Update: યુપી સહિત આ રાજ્યોમાં મેઘરાજાએ રાત્રે કરી જમાવટ, જાણો વેધર અપડેટ્સ
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપવાની કરી  જાહેરાત
સેક્ટરમાં જોબ્સની છટણી વચ્ચે ગૂડ ન્યૂઝ, કેપજેમિની ઇન્ડિયાએ 45,000 યુવાનોને નોકરી આપવાની કરી જાહેરાત
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
ગુજરાતની પ્રી-પ્રાઇમરી શાળાઓમાં પ્રવેશ માટે વયમર્યાદા બદલાઈ: જુનિયર, સિનિયર અને નર્સરી માટે નવા નિયમો લાગુ
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને: મનોજ પનારાની આગેવાનીમાં 'જનક્રાંતિ સભા'
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Embed widget