શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Gujrat News: 'મહારાજ' વિવાદ પર ગુજરાત હાઈકોર્ટે કહ્યું- 'પહેલા અમે ફિલ્મ જોઈશું, પછી નિર્ણય કરીશું'

Maharaj News Gujrat: ફિલ્મ 'મહારાજ'ની વાર્તા 1862માં બ્રિટિશ શાસન દરમિયાન કરસનદાસ મુલજી સાથે સંબંધિત માનહાનિના કેસ પર આધારિત છે. કરસનદાસ મૂળજી સમાજ સુધારક અને પત્રકાર હતા.

Maharaj File Gujrat: બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજ'ને લઈને વિવાદ થંભી રહ્યો નથી. અત્યારે આ કેશ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત હાઈ કોર્ટે આ કેશમાં ચુકાદો આપસે. આ  મામલે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, "મહારાજ ફિલ્મ જોયા પછી જ એ નક્કી કરવામાં આવશે કે ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ કે પછી તેને રિલીઝ થવા દેવી જોઈએ." આ માટે યશરાજ ફિલ્મ્સ દ્વારા કોર્ટને લિંક અને પાસવર્ડ આપવામાં આવશે. હવે કોર્ટ ગુરુવારે આ કેસની સુનાવણી કરશે.

ઓટીટીને નિયંત્રિત કરવા માટે નવો કાયદો જરૂરી છે
કાયદા અરજદાર શૈલેષ પટવારીએ કહ્યું કે કોર્ટ આખી ફિલ્મ જોશે અને ગુરુવારે બપોરે 2:30 વાગ્યા પછી રિલીઝ અંગે પોતાનો ચુકાદો આપશે. તેમણે એમ પણ કહ્યું કે ઓટીટીને ભારત સરકારના નિયંત્રણ હેઠળ લાવવા માટે કડક નિયમો બનાવવાની જરૂર છે. અન્યથા કોઈપણ OTT પર આવીને કંઈપણ બતાવી શકે છે, જે જોખમી છે. 

તેની વાર્તા આ કેસ પર આધારિત છે 
'મહારાજ'ની વાર્તા 1862માં બ્રિટિશ શાસન દરમિયાન કરસનદાસ મૂળજીને સંડોવતા માનહાનિના કેસ પર આધારિત છે. કરસનદાસ મૂળજી સમાજ સુધારક અને પત્રકાર હતા. ભારતીય કાયદાના ઇતિહાસમાં આ કેસની મહત્વની અસર છે. આ માનહાનિના કેસમાં જદુનાથજી મહારાજે કરસનદાસ પર તેમની અને તેમના ભક્તોની છબીને કલંકિત કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ કેસમાં તત્કાલીન બોમ્બે સુપ્રીમ કોર્ટના બ્રિટિશ ન્યાયાધીશોએ લગભગ દોઢ મહિનાની સુનાવણી બાદ કરસનદાસની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ફિલ્મમાં જુનૈદ પત્રકાર કરસનદાસ મુલજીનો રોલ કરી રહ્યો છે જ્યારે જયદીપ અહલાવત વિલનની ભૂમિકામાં છે.

હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આદેશ  
આ ફિલ્મના નિર્માતાઓ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મ તેની નિંદા કરે છે, કારણ કે તેમાં ભગવાન કૃષ્ણ વિરુદ્ધ નિંદનીય વસ્તુઓ છે. તમને જણાવી દઈએ કે 'મહારાજ' 14 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ મામલો કોર્ટમાં જવાને કારણે તેની રિલીઝ રોકી દેવામાં આવી છે. આ કેસની સુનાવણી બુધવારે હાથ ધરવામાં આવી હતી જે 20 જૂને પણ ચાલુ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'
બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election Results: બિહારમાં આ બેઠક પર માત્ર 27 મતથી જીતી JDU, જાણો નંબર 2 પર કોણ રહ્યું
Bihar Election Results: બિહારમાં આ બેઠક પર માત્ર 27 મતથી જીતી JDU, જાણો નંબર 2 પર કોણ રહ્યું
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel : રાજ્યમાં રોડ-રસ્તાની ગુણવત્તાને લઈને CMનો જોવા મળ્યો તીખો તેવર
Bihar Election 2025 Results: કોણ આગળ, કોણ પાછળ
Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'
બિહારમાં ઐતિહાસિક જીત પર બોલ્યા PM મોદી, કહ્યું, - 'લોકોએ અમારા વિઝનને જોઈ અમને બહુમતી આપી'
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election Results: બિહારમાં આ બેઠક પર માત્ર 27 મતથી જીતી JDU, જાણો નંબર 2 પર કોણ રહ્યું
Bihar Election Results: બિહારમાં આ બેઠક પર માત્ર 27 મતથી જીતી JDU, જાણો નંબર 2 પર કોણ રહ્યું
વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 32 બોલમાં ફટકારી સદી, મેદાનમાં થયો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ, 32 બોલમાં ફટકારી સદી, મેદાનમાં થયો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
Bihar Election Results 2025: યાદવોની નારાજગી ભારે પડી!  જાણો RJD ની હારના 5 મોટા કારણ 
Bihar Election Results 2025: યાદવોની નારાજગી ભારે પડી! જાણો RJD ની હારના 5 મોટા કારણ 
Bihar Election Results 2025: બિહારમાં મહાગઠબંધનના સૂપડા સાફ,  NDA નેે 200 થી વધુ બેઠકો પર લીડ
Bihar Election Results 2025: બિહારમાં મહાગઠબંધનના સૂપડા સાફ,  NDA નેે 200 થી વધુ બેઠકો પર લીડ
Bypoll results: બિહારમાં કારમી હાર વચ્ચે દેશના આ રાજ્યમાંથી કૉંગ્રેસ માટે સારા સમાચાર, 24000 મતથી જીતી આ બેઠક 
Bypoll results: બિહારમાં કારમી હાર વચ્ચે દેશના આ રાજ્યમાંથી કૉંગ્રેસ માટે સારા સમાચાર, 24000 મતથી જીતી આ બેઠક 
Embed widget