શોધખોળ કરો

‘મારી આત્મહત્યાનું કારણ તોસીફ પઠાણ છે’, સ્યુસાઇડ નોટ લખી પરિણીતાએ ગળાફાંસો ખાધો

પરિણીતાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું, 'આ તોસીફ પઠાણે મારી જીંદગી બરબાદ કરી છે, કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરે છે અને પૈસાની વાત ન સ્વીકારુ તો મારા પતિને પતાવી દેવાની ધમકી આપી હતી.

Kheda News: મહેમદાવાદની પરિણીતાએ વિધર્મી યુવાનના ત્રાસથી ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. પારુલ ઉર્ફે કાજલ પ્રજાપતિ નામની પરણીતા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિણીતાના મોતના પગલે બે દીકરીઓના માથેથી માની છત છીનવાઈ ગઈ છે. આરોપી સતત વોટ્સએપ કોલ અને મેસેજ કરી હેરાન કરતો હતો. જેનાથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું હતું.

પરિણીતાએ સ્યુસાઈડ નોટમાં શું લખ્યું છે

પરિણીતાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું, 'આ તોસીફ પઠાણે મારી જીંદગી બરબાદ કરી છે, કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરે છે અને પૈસાની વાત ન સ્વીકારુ તો મારા પતિને પતાવી દેવાની ધમકી આપી હતી. આ તોસીફ પઠાણનો કેસ બંધ ના કરશો તેને સજા અપાવશો, મારૂ આત્મહત્યાનું કારણ તોસીફ પઠાણ છે.’ મહેમદાવાદ પોલિસ દ્વારા તોસીફ પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના ઠક્કરનગરની હોટલમાં ગંભીર રીતે ઘાયલ થયા થયેલા યુવકનું દસ દિવસ પહેલા સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસમાં પત્નીના મોત બાદ મૃતક યુવક પડોશી યુવતી સાથે પાંચ વર્ષથી સાથે રહેતો હતો, બન્ને હોટલમાં રોકાયા હતા ત્યારે કોઇક કારણસર તકરાર થતા પત્નીએ ધક્કો માર્યો હતો, જેથી યુવકનું માથું દિવાલ તથા જમીન ઉપર પટકાયું હોવાથી માથા સહિત શરીરે ગંભીર ઇજાથી મોત થયું હોવાનું બહાર આવતાં કૃષ્ણનગર પોલીસે પ્રેમિકા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કૃષ્ણનગર પોલીસ સ્ટેનશનના પોલીસ ઇન્સ્પેકટર, એ.જ.ચૌહાણના જણાવ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશની વતની અને નવા નરોડામાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નવા નરોડા વિસ્તારની સોસાયટીમાં રહેતી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના નાના ભાઇની પત્નીનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું, બાદમાં પડોશમાં રહેતી આરોપી મહિલા સાથે લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા.

બન્ને વચ્ચે કેટલાક સમયથી કોઇક કારણસર તકરાર થતી હતી, ગત તા. ૩ના રોજ પ્રેમિકા અને ફરિયાદીના ભાઇ ઠક્કરનગર પાસે હીરાવાડી નજીક આવેલી સર્ચ સ્ટોપ હોટલમાં રોકાયા હતા અને ત્યાં મહિલા સાથે તકરાર થતાં મહિલાએ પ્રેમીને માર મારીને ધક્કો મારતા માથું દિવાલ અને જમીન ઉપર પકડાતા માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં યુવકનું મોત થયું હતું. જે તે સમયે પ્રેમિકાએ ખેંચ આવતા બેભાન અવસ્થામાં પડી ગયા હોવાની વાર્તા કરી હતી. જો કે પીએમ રિપોર્ટ બાદ યુવકને માથામાં ગંભીર ઇજાથી મોત થયાનું બહાર આવતાં પોલીસે મહિલા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Embed widget