શોધખોળ કરો

એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર શું ભારતમાં પણ લગાવાશે પ્રતિબંધ? જાણો શું છે સમગ્ર વિવાદ

એસ્ટ્રેજેનેકાની વેક્સિન બાદ કેટલાક કેસમાં બ્લડ બ્લોટિંગની ફરિયાદ સામે આવતા યુરોપ સંઘના દેશો સહિત કેટલાક દેશોએ આ વેક્સિનેશન પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે એસ્ટ્રેજેનેકાની વેક્સિનના શરૂઆતથી લાંબા સમયથી ઉપયોગ થઇ રહ્યો છે. તો શું ભારત પર આ વેક્સિન પર પ્રતિબંધ લગાવા વિચારી રહ્યું છે.

શું ભારત પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાવશે. જેને ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તૈયાર કરી રહ્યું છે. ભારતમાં આ વેક્સિનનું નામ કોવિશીલ્ડ છે. સૂત્રો મુજબ ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે હજું સુધી આ વેક્સન પર બેન લગાવવા વિશે કંઇ નથી વિચાર્યું. એવું કેમ? આ સમજવું જરૂરી છે.

દુનિયાભરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા તેજ રફતારથી ચાલી રહી છે પરંતુ એસ્ટ્રેજેનેકાની વેક્સિનેશન બાદ કેટલાક કેસમાં બ્લડ બ્લોટિંગ અને મૃત્યુના અહેવાલ આવતા વેક્સિનેશનની પ્રક્રિયામાં વિઘ્નો ઉભા થયા છે. એસ્ટ્રેજેનેકાની વેક્સિન લીધા બાદ બ્લડ બ્લોટિંગની સમસ્યા સાથે એકાદ કેસમાં મૃત્યના અહેવાલ મળતા યુરોપના મોટા દેશ જર્મન, ફ્રાંસ ઇટલીએ એસ્ટ્રેજેનેકાની વેક્સિન પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારબાદ સ્પેન, લાતવિયા, બુલ્ગારિયા, નેધરલેન્ડ, નોર્વે આયરલેન્ડે પણ તેનું વેક્સિનેશન રોકી દીધું છે. ઇડોનેશિયાએ પણ રોલ આઉટ ટાળવાનો નિર્ણય કર્યો છે આ રીતે દુનિયાના લગભગ 14 દેશોએ એસ્ટ્રેજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ભારતમાં કેમ પ્રતિબંધ નહીં?

 હવે એ સવાલ થવો સ્વાભાવિક છે કે, ભારતમાં પણ ઉપયોગમાં લેવાતી આ વેક્સિનેશન પર કેમ બેન નથી લાગતો. એસ્ટ્રાજેનેકા એક બ્રિટિશ ફ્રાર્માસ્યુટિકલ કંપની છે.. હાલ ભારતની ફાર્માસ્યુટિકલ કંપની સીરમ અને એસ્ટ્રાજેનેકા જે વેક્સિન તૈયાર કરી રહી છે. તે વેક્સિન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત થઇ છે. એટલે કે વેક્સિન એક જ છે પરતું તેના ઉત્પાદક અલગ અલગ છે. ભારત પર આ વેક્સિન પર પ્રતિબંધ ન લાગવા પર ત્રણ મહતપૂર્ણ કારણો છે.

ભારતમાં એસ્ટ્રાજેનેકા વેક્સિન પર પ્રતિબંધ ન લાગવાનું કારણ શું છે?

એક સૌથી મોટું કારણ એ છે કે, જે વેક્સિન પર પ્રતિબંધ લગાવાયો છે, તે એસ્ટ્રાજેનેકા દ્રારા નિર્મિત છે. ઓક્સફોર્ડ઼ દ્રારા નહીં. બીજું કારણ છે આ વેક્સિનને બ્રિટિશની કંપની એસ્ટ્રાજેનેકા નહીં પરંતુ ભારતની કંપની સીરમ બનાવી રહી છે. ત્રીજું સૌથી મોટું કારણએ પણ છે કે, ભારતમાં જે વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં હજુ સુધી બ્લડ બ્લોટિંગની ફરિયાદ સામે નથી આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget