શોધખોળ કરો

લીમડાનો રસ પીવાથી કોરોનાને ભગાડી શકાય છે ? ભારતની કઈ ટોચની સંસ્થામાં શરૂ થયું સંશોધન

બંને સંસ્થાઓ લીમડો કોરોના સામે લડવામાં કેટલો કારગર છે તેનું પરીક્ષણ કરશે. આ પરીક્ષણને ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે ચડી રહ્યો છે. ઘણી દવા કંપનીઓ કોરોનાની દવા ભારતમાં લોન્ચ કરી છે. જ્યારે કોરોનાથી બચવા અનેક લોકો આયુર્વેદીક પદ્ધતિ પણ અજમાવી રહ્યા છે. આ દરમિયાન ભારતની એક ટોચની સંસ્થાએ લીમડાનો રસ પીવાથી કોરોનોને ભગાડી શકાય કે નહીં તે દિશામાં સંશોધન શરૂ કર્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) એ નિસર્ગ હર્બ્સ નામની કંપની સાથે જોડાણ કર્યું છે. આ બંને સંસ્થાઓ લીમડો કોરોના સામે લડવામાં કેટલો કારગર છે તેનું પરીક્ષણ કરશે. આ પરીક્ષણને ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે. AIIAના ડિરેક્ટર ડો.તનુજા નેસારી આ સંશોધનનો મુખ્ય પરીક્ષણકર્તા રહેશે. તેમની સાથે ESIC હોસ્પિટલના ડીન ડૉ.અસીમ સેન પણ રહેશે. આ ટીમમાં AIIA અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે. આ ટીમ 250 લોકો પર પરીક્ષણ કરશે કે લીમડાનું તત્વ કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં કેટલો કારગર છે. આ રિસર્ચમાં મુખ્યત્વે જાણી શકાશે કે આ રોગથી કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને લીમડાની કેપ્સ્યુલ્સ કેટલી અસરકારક છે. આ પરીક્ષણ માટે જે લોકો પર કેપ્સ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે તે લોકોની પસંદગી શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં 125 લોકોને લીમડાની કેપ્સ્યુલ આપવામાં આવશે, જ્યારે 125 લોકોને ખાલી કેપ્સ્યૂલ ખાવા માટે આપવામાં આવશે. આ પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ દર્દીઓની 28 દિવસ સુધી તપાસ કરવામાં આવશે અને દવાઓની અસરને સમજાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 28 લાખ 36 હજાર 952 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ 86 હજાર થઈ છે અને 20 લાખ 96 હજાર 664 લોકો ઠીક થઈ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 69,652 નવા દર્દી સામે આવ્યા છે અને 977 લોકોના મોત થયા છે. સંક્રમણના સક્રિય મામલાની તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 2.93 ગણી વધારે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
Advertisement

વિડિઓઝ

Surat Teacher Suicide Case: ‘મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે..’ આરોપી પક્ષના લોકોની રજુઆત
Amarnath Yatra 2025: વરસાદ અને ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
Arvalli Butleggers News: પોલીસ દારૂ ભરેલી કાર પકડવા જતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Charanvada:પશુપાલકોએ ડેરીના ચેરમેનની નનામી કાઢી છાજીયા લઈ કર્યો વિરોધ, જુઓ આ દ્રશ્યોમાં
Arvalli: સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત, મોડી રાત્રે દૂધ ઢોળી કર્યો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
દેશમાં ભયંકર વરસાદઃ 17 થી 20 જુલાઈ સુધી આ વિસ્તારોમાં કહેર બનીને તૂટી પડશે મેઘરાજા, વાંચો IMD એલર્ટ
Iraq Fire Break Out:  શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
Iraq Fire Break Out: શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 50 લોકો જીવતા બળીને ખાખ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
કર્ણાટક સરકારે ભાગદોડ માટે RCBને ઠેરવી જવાબદાર, કોહલીનું પણ નામ લીધું, હાઇકોર્ટમાં સોંપી રિપોર્ટ
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
શું હોય છે 'નોન વેજ મિલ્ક' જેના લીધે અટકી છે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
Shravan 2025 Shiv Puja: સ્વામી કૈલાશાનંદ ગિરિએ જણાવી શ્રાવણમાં મહાદેવની પૂજા કરવાની સાચી વિધિ
Shravan 2025 Shiv Puja: સ્વામી કૈલાશાનંદ ગિરિએ જણાવી શ્રાવણમાં મહાદેવની પૂજા કરવાની સાચી વિધિ
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મેડિકલ ક્ષેત્રમાં કરિયરની બનાવવાની તક, રાજકોટ એઈમ્સમાં આ પદો પર બહાર પડી ભરતી
મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા, 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં
મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા, 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં
'ધાર્મિક વિધિ પૂર્ણ કરી ઓફિસ પરત ફરો', પિતાના નિધન બાદ વર્ક ફ્રોમ હોમ કરવાની ભારતીય આઇટી કર્મચારીની વિનંતી ફગાવાઇ
'ધાર્મિક વિધિ પૂર્ણ કરી ઓફિસ પરત ફરો', પિતાના નિધન બાદ વર્ક ફ્રોમ હોમ કરવાની ભારતીય આઇટી કર્મચારીની વિનંતી ફગાવાઇ
Embed widget