શોધખોળ કરો

દેશના આ 10 રાજ્યમાં ફેલાયો કોરોના વાયરસનો ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન, જાણો કેમ જોખમી છે આ નવો સ્ટ્રેન ?

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 રાજ્યમાં કોરોના દર્દીઓમાં ડબલ મ્યૂટેશનની સાથે કોવિડના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે.  જેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

નવી દિલ્હી:  દેશમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ ખૂબજ ભયાનક બની રહી છે. કોરોનાના ડબલ મ્યૂટેશન સ્ટ્રેને (Double Mutant Virus) ચિંતા વધારી છે. જેના કારણે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે દેશના 10 રાજ્ય એવા છે જ્યા વિદેશથી આવેલા કોરોનાના ડબલ સ્ટ્રેનની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 રાજ્યમાં કોરોના દર્દીઓમાં ડબલ મ્યૂટેશનની સાથે કોવિડના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. 

મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશ એવા રાજ્ય છે જ્યાં ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન જોવા મળ્યા છે.  રિપોર્ટ્સ અનુસાર મ્યૂટન્ટથી કોરોના વાયરસ લોકોમાં ઝડપથી ફેલાઈ છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી એ સંપૂર્ણ રીતે પૂરવાર નથી થયું કે, ડબલ સ્ટ્રેન જ કોરોના વાયરસને ઝડપથી ફેલાવવા માટે જવાબદાર છે. 

આશરે 14000 જીનોમ સીક્વેન્સિંગના આધારે ડબલ મ્યૂટેન્ટ ((Double Mutant)ની જાણકારી સામે આવી છે. મૃતકોને વધુ ગંભીરતાથી લઈ મ્યૂટેન્ટની ભૂમિકાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. 

 
દિલ્હીમાં બ્રિટનનું પણ વેરિએન્ટ 

દિલ્હીમાં કોરોના વાયરસમાં બ્રિટનનું વેરિએન્ટ અને ડબલ મ્યૂટન્ટ પણ જોવા મળ્યું છે. દિલ્હી જેવી સ્થિતિ પંજાબમાં પણ છે. રાજ્યમાં 80 ટકા કોરોનાનું યૂકે વેરિએન્ટ જોવા મળ્યું છે. મુંબઈમાં ડબલ મ્યૂટન્ટ નથી. મહારાષ્ટ્રમાં લગભગ 60 ટકા છે. 18-19 રાજ્ય એવા છે જ્યાં યૂકે વેરિએન્ટ મળી આવ્યો છે. ત્યારે તેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કે, પ્રીલિમિનીર ઈન્ફેક્શન, રી- ઈન્ફેક્શનમાં તેની ભૂમિકા છે કે નહીં. સિવેરિટીમાં ભૂમિકા છે કે નહીં, વેક્સીન પર શું અસર પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર યૂકેના કોરોના વેરિએન્ટ દેશના 70-80 જિલ્લામાં ઓળખ થઈ છે. 


શું છે ડબલ મ્યૂટેશન

કોઈ પણ જીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે તેના જીનમાં જે પરિવર્તન થયા છે તેને મ્યૂટેશન કહેવાય છે. ભારતમાં વૈજ્ઞાનિકોએ SARS-CoV-2માં ડબલ મ્યૂટેશનની ઓળખ કરી છે. આ બન્ને મ્યૂટેશનને E484Q અને L452R mutations નામ આપ્યું છે.  આ વાયરસનું એ સ્વરૂપ છે જેના જીનોમમાં બે વાર ફેરફાર થઈ ચૂક્યો છે. આ વાયરસ એક સમયે બે વખત પોતાને મ્યૂટન્ટ કરે છે. વાયરસ પોતાને લાંબા સમય સુધી પ્રભાવી રાખવા માટે સતત પોતાની જીનેટિક સંરચનામાં ફેરફાર લાવતા રહે છે. જેથી કરીને તેમને ખતમ ન કરી શકાય. બે પ્રકારના વાયરસ મ્યૂટેશનના કારણએ જ તે વધુ ખતરનાક માનવામાં આવે છે. આજ કારણ છે કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget