શોધખોળ કરો

દેશના આ 10 રાજ્યમાં ફેલાયો કોરોના વાયરસનો ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન, જાણો કેમ જોખમી છે આ નવો સ્ટ્રેન ?

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 રાજ્યમાં કોરોના દર્દીઓમાં ડબલ મ્યૂટેશનની સાથે કોવિડના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે.  જેના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

નવી દિલ્હી:  દેશમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ ખૂબજ ભયાનક બની રહી છે. કોરોનાના ડબલ મ્યૂટેશન સ્ટ્રેને (Double Mutant Virus) ચિંતા વધારી છે. જેના કારણે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે દેશના 10 રાજ્ય એવા છે જ્યા વિદેશથી આવેલા કોરોનાના ડબલ સ્ટ્રેનની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 10 રાજ્યમાં કોરોના દર્દીઓમાં ડબલ મ્યૂટેશનની સાથે કોવિડના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. 

મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશ એવા રાજ્ય છે જ્યાં ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન જોવા મળ્યા છે.  રિપોર્ટ્સ અનુસાર મ્યૂટન્ટથી કોરોના વાયરસ લોકોમાં ઝડપથી ફેલાઈ છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી એ સંપૂર્ણ રીતે પૂરવાર નથી થયું કે, ડબલ સ્ટ્રેન જ કોરોના વાયરસને ઝડપથી ફેલાવવા માટે જવાબદાર છે. 

આશરે 14000 જીનોમ સીક્વેન્સિંગના આધારે ડબલ મ્યૂટેન્ટ ((Double Mutant)ની જાણકારી સામે આવી છે. મૃતકોને વધુ ગંભીરતાથી લઈ મ્યૂટેન્ટની ભૂમિકાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. 

 
દિલ્હીમાં બ્રિટનનું પણ વેરિએન્ટ 

દિલ્હીમાં કોરોના વાયરસમાં બ્રિટનનું વેરિએન્ટ અને ડબલ મ્યૂટન્ટ પણ જોવા મળ્યું છે. દિલ્હી જેવી સ્થિતિ પંજાબમાં પણ છે. રાજ્યમાં 80 ટકા કોરોનાનું યૂકે વેરિએન્ટ જોવા મળ્યું છે. મુંબઈમાં ડબલ મ્યૂટન્ટ નથી. મહારાષ્ટ્રમાં લગભગ 60 ટકા છે. 18-19 રાજ્ય એવા છે જ્યાં યૂકે વેરિએન્ટ મળી આવ્યો છે. ત્યારે તેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે કે, પ્રીલિમિનીર ઈન્ફેક્શન, રી- ઈન્ફેક્શનમાં તેની ભૂમિકા છે કે નહીં. સિવેરિટીમાં ભૂમિકા છે કે નહીં, વેક્સીન પર શું અસર પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર યૂકેના કોરોના વેરિએન્ટ દેશના 70-80 જિલ્લામાં ઓળખ થઈ છે. 


શું છે ડબલ મ્યૂટેશન

કોઈ પણ જીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે તેના જીનમાં જે પરિવર્તન થયા છે તેને મ્યૂટેશન કહેવાય છે. ભારતમાં વૈજ્ઞાનિકોએ SARS-CoV-2માં ડબલ મ્યૂટેશનની ઓળખ કરી છે. આ બન્ને મ્યૂટેશનને E484Q અને L452R mutations નામ આપ્યું છે.  આ વાયરસનું એ સ્વરૂપ છે જેના જીનોમમાં બે વાર ફેરફાર થઈ ચૂક્યો છે. આ વાયરસ એક સમયે બે વખત પોતાને મ્યૂટન્ટ કરે છે. વાયરસ પોતાને લાંબા સમય સુધી પ્રભાવી રાખવા માટે સતત પોતાની જીનેટિક સંરચનામાં ફેરફાર લાવતા રહે છે. જેથી કરીને તેમને ખતમ ન કરી શકાય. બે પ્રકારના વાયરસ મ્યૂટેશનના કારણએ જ તે વધુ ખતરનાક માનવામાં આવે છે. આજ કારણ છે કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Embed widget