શોધખોળ કરો

રામદેવની કોરોનાનો ઇલાજ કરવાનો દાવો કરતી દવા પર ક્યા રાજ્યોએ મુક્યો પ્રતિબંધ, જાણો વિગત

આ પહેલા રાજસ્થાન સરકારે કહ્યું હતું કે, આયુષ મંત્રાલયની મંજૂરી વગર કોરોનાની દવા તરીકે કોઈપણ આયુર્વેદિક દવા વેચી નહીં શકાય.

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલયના વિરોધ બાદ હવે મહારાષ્ટ્ર સરકારે પણ પતંજલિની ‘કોરોનિલ’ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા રાજસ્થાન અને ઉત્તરાખંડ સરકારે પણ કોરોનાની સારવાર માટે બાબા રામદેવના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે કહ્યું કે, કેરોનિલ દવાના ક્લીનિકલ ટ્રાયલ વિશે કોઈ ચોક્કસ જાણકારી નથી, માટે રાજ્યમાં આ દવાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે એક ટ્વીમાં લખ્યું કે, “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સીસથી એ જાણવાનો પ્રયત્ન કરશે કે શું ‘કોરોનિલ’નું ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. અમે બાબા રામદેવને કહેવા માગીએ છીએ કે અમારી સરકાર રાજ્યમાં નકલી દવાના વેચાણ માટે મંજૂરી નહીં આપે.”
આ પહેલા રાજસ્થાન સરકારે કહ્યું હતું કે, આયુષ મંત્રાલયની મંજૂરી વગર કોરોનાની દવા તરીકે કોઈપણ આયુર્વેદિક દવા વેચી નહીં શકાય. જો કોઈ વેચતા પડકાશે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બિહારમાં બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ ફરિયાદ યોગ ગુરુ બાબા રામદેવની કોરોના વાયરસની દવા બનાવવાના દાવાનો કેસ હવે કોર્ટમાં પહોંચ્યો છે. બિહારના મુઝફ્ફરપુરની એક કોર્ટમાં બુધવારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ દેશને દવાના નામે ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા એક અરજી કરવામાં આવી છે. મુઝફ્ફરપુરની એક કોર્ટમાં સમાજસેવી અને ભિખનપુરાની રહેવાસી તમન્ના હાશમીએ એક અરજી કરી પતંજલિ સંસ્થાના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણ પર આરોપ લગાવ્યો છે કે આ બન્નેએ કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કરીને દેશ સાથે છેતરપિંડી કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit: રાહુલની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો, ભાજપ નેતાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી
Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 કલાકમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
આ શહેરમાં ખુલશે દેશની પ્રથમ AI આધારિત યુનિવર્સિટી, જાણો કોણ કરશે ઉદ્ઘાટન
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.