શોધખોળ કરો

એર સ્ટ્રાઈકમાં આતંકીઓની મોત પર રક્ષામંત્રીએ તોડ્યું મૌન, જાણો આંકડા વિશે શું કહ્યું.....

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલ આતંકીઓની સંખ્યાને લઈને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વિદેશ સચિવનું નિવેનદ જ ભારત સરકારનું નિવેદન છે અને તેમણે કોઈ આંકડો આપ્યો નથી. નિર્મલા સીતારમણે કહ્યું કે, બાલાકોટ પર એર સ્ટ્રાઈક બાદ વિદેશ સચિવે કોઈ આંકડો આપ્યો નથી. તેમણે કહ્યું કે, વિદેસ સચિવનું નિવેદન જ સત્તાવાર નિવેદન છે અને એ જ ભારત સરકારનું નિવેદન છે. એર સ્ટ્રાઈકમાં આતંકીઓની મોત પર રક્ષામંત્રીએ તોડ્યું મૌન, જાણો આંકડા વિશે શું કહ્યું..... ગઈકાલે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં એર ચીફ માર્શલે જણાવ્યું હતું કે અમારું કામ ટાર્ગેટ હીટ કરવાનું હતુ, લાશો ગણવાનું નહીં. મીડિયાને બ્રીફિંગ આપતા સમયે તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેના દરેક નાપાક હરકતોનો જવાબ આપવાની તાકાત ધરાવે છે. એર સ્ટ્રાઈકમાં આતંકીઓની મોત પર રક્ષામંત્રીએ તોડ્યું મૌન, જાણો આંકડા વિશે શું કહ્યું..... એરચીફ માર્શલે પત્રકારોને જણાવ્યું હતું કે અમે લક્ષ્યને વિંધ્યું છે, જે અમારું કામ હતું. એરફોર્સનું કામ એ નથી કે જમીન પર કેટલા લોકો મર્યા તેની યાદી બનાવે. અમારી પાસે કેટલા લોકો મર્યા તેની કોઈ જાણકારી નથી. કેટલા લોકો મર્યા તેનો આધાર એ સમયે તે સ્થળે કેટલા લોકો હતા તેના પર છે. ભારત સરકાર જ આના વિશે વધારે માહિતી આપી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vikram Thakor : કલાકારોની વિધાનસભા મુલાકાત વિવાદ મામલે વિક્રમની પત્રકાર પરીષદ, વીડિયો મુદ્દે ધડાકોGujarat Weather News: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી બાદ શુક્રવારથી આંશિક રાહત, જુઓ વીડિયોમાંGeniben Thakor:‘ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ’ કલાકારોના વિવાદમાં ગેનીબેન મેદાનેSunita Williams: સુનિતા વિલિયમ્સનું ધરતી પર આવવાનું કાઉન્ટડાઉન શરૂ, ક્રુ-10 મિશન શરૂ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
કલાકારોના વિવાદમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી, વિક્રમ ઠાકોર અને ઠાકોર સમાજના અપમાન મુદ્દે શું બોલ્યા ?
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
Heat Wave: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, ધૂળેટીના દિવસે જ 5 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો
Haridwar: પતંજલિ વિશ્વવિદ્યાલયમાં 'હોળી ઉત્સવ'નું આયોજન, રામદેવે કહ્યું- સંસ્કૃતિના પ્રાણ તત્વો છે યોગ અને યજ્ઞ
Haridwar: પતંજલિ વિશ્વવિદ્યાલયમાં 'હોળી ઉત્સવ'નું આયોજન, રામદેવે કહ્યું- સંસ્કૃતિના પ્રાણ તત્વો છે યોગ અને યજ્ઞ
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
IPL 2025 પહેલા પરિવાર સાથે માલદીવ પહોંચ્યો રોહિત શર્મા , હોલીડેની તસવીરો વાયરલ
Health Tips: વધુ પડતી ચા પીવાથી તમારા શરીરને શું થાય છે? આજે જાણીલો જવાબ
Health Tips: વધુ પડતી ચા પીવાથી તમારા શરીરને શું થાય છે? આજે જાણીલો જવાબ
ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ખેડૂતો માટે માઠા સમાચાર, હોળીની જ્વાળા પરથી અંબાલાલે કરી ચોમાસાની મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Embed widget